સંસ્થા સમાચાર (અંક 28 જૂન 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

એશિયન કોમ્યુનિટીએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે £70,300નું ફંડ એકત્ર કર્યું

આ વર્ષની શરૂઆતમાં કોમ્યુનિટી ફંડરેઈઝરમાં એશિયન કોમ્યુનિટીએ સેન્ટ લ્યૂક્સ હોસ્પિસ માટે £70,300નું ફંડ એકત્ર કર્યું હતું. એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ, લાયન્સ ક્લબ ઓફ કિંગ્સબરી અને પ્રણાશાના પ્રતિનિધિઓએ કેન્ટનમાં સેન્ટ લ્યૂક્સ હોસ્પિસની મુલાકાત લીધી...

વાચક મિત્રો, કોરોના મહામારીની વ્યાપકતા અને ગંભીરતાએ માનવધર્મ ઉજાગર કર્યો છે. નાત-જાત, રંગભેદ, ધર્મને બાજુએ રાખી એકબીજાના દુ:ખમાં સહભાગી બનવાની હકારાત્મક...

ભારતના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા હિન્દી સેવી સન્માનની સ્થાપના 1989માં થઇ હતી. તેમણે જાહેરાત કરી છે કે દિવ્યા માથુરને તેમના લેખન અને પ્રવાસી મહિલા...

બ્રિટનમાં બહોળો ફેલાવો અને અસંખ્ય વાચકો ધરાવતા ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ તેની સામાજિક પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ અવસાન નોંધ વિનામૂલ્યે પ્રસિદ્ધ કરી રહ્યું છે. એબીપીએલ ગ્રૂપ આપના સ્વજનની ચિરવિદાય અંગે દિલસોજી પાઠવે છે અને તેમના આત્માની શાંતિ...

સુજ્ઞ વાંચક મિત્રો, ગત સપ્તાહે આપણે કોરોનામાં કોવીદ-૧૯નો ભોગ બનેલાઓની રાત'દિ જોયા વગર ખડે પગે સેવા બજાવતા મેડીકલ સ્ટાફ, કેરર્સ, સફાઇ કામદારો, ફાયર બ્રીગેડ,...

મિત્રો, સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લઇ રોજના હજારો-લાખો કોરોનાનો શિકાર બની મોતના મુખમાં ધકેલાયાના સમાચારે સૌના જીવ પડીકે બંધાયા છે. કોણ, ક્યારે એનો શિકાર...

કોરોના વાઇરસ મહામારી વચ્ચે સંસ્થા દ્વારા સરકારની ગાઇડલાઇન અનુસાર જાહેર દર્શન બંધ છે. જોકે સંસ્થા દ્વારા સિવાય અનેક સેવાકાર્યોની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા વીએચપીના 70 વર્ષ કે તેથી વધુની વયના સભ્યોની ફોનનંબર સાથેની યાદી...

શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન કોરોના વાઇરસ મહામારીને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતિમાં સેવાકાર્ય માટે આગળ આવ્યું છે. સંસ્થા દ્વારા દરરોજ ૧૮ ટન જેટલા તાજા ફળ અને શાકભાજીનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિલ્સડન સ્વામિનારાયણ...

શ્રી સ્વામિનારાયણ મંદિર, સ્ટેનમોર ધર્મભક્તિ મેનોર દ્વારા તૈયાર ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવાકાર્ય એનએચએ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે, અશક્તો અને વૃદ્ધજનોની સાથે આઇસોલેશનમાં રહેનારાઓ માટે છે.

શ્રી હનુમાન ભક્ત પૂ. રામબાપા અને જીજ્ઞાસુ સત્સંગ મંડળ તરફથી ઇન્ડિયા કોરોના વાઇરસની બીમારીમાં સપડાયેલ દીન દુઃખી ગરીબોના ભોજન માટે રૂ.૧૦ લાખ (૧૧ હજાર પાઉન્ડ) મોકલાવ્યા...

નવનાત વણિક એસોસિએશન દ્વારા મહાવીર જન્મ કલ્યાણકની ઓનલાઇન ભક્તિભેર ઉજવણી કરાઈ હતી. સંસ્થા દ્વારા તા. ૬ માર્ચે મહાવીર જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણીનું આયોજન હતું...



to the free, weekly Gujarat Samachar email newsletter