
‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રવિવાર, તા.૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ બપોરે ૨.૦૦થી ૪.૦૦ દરમિયાન "પિતૃવંદના"...
વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું (504 ફૂટ) દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ મા ઉમિયાના અખંડ આશીર્વાદથી ગતિપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોંક્રિટ રાફ્ટનું કાર્ય 54 કલાકનાં ઐતિહાસિક રીતે પૂર્ણ...
સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં માતા-પિતાના ઋણનું મહત્ત્વ સમજાવતા પુસ્તક ‘માતાપિતાની સેવા’ પુસ્તકનું વિમોચન...

‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રવિવાર, તા.૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ બપોરે ૨.૦૦થી ૪.૦૦ દરમિયાન "પિતૃવંદના"...

તાજેતરમાં ‘ગુજરાત સમાચાર’ દ્વારા સ્પોન્સર કરવામાં આવેલા ઝૂમ પ્રોગ્રામમાં ગુજરાત કલ્ચરલ સોસાયટી ઓફ બ્રાઈટન (GCS)નો કેટલીક વખત ઉલ્લેખ થયો હતો. GCS ૧૯૯૨માં...

સંસ્કૃતિ ફાઉન્ડેશન યુ.કે. યોજીત પોરબંદરમાં સાંદીપની વિદ્યાનિકેતન સંકુલ ખાતે પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની વર્ચ્યુઅલ રામકથા : શનિવાર તા.૧૩ ફેબ્રુઆરી થી રવિવાર...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩૧મી જાન્યુઆરીએ પૂ. મહંત સ્વામીએ અખિલ ભારતીય સંપૂર્ણ શ્લોક મુખપાઠ સ્પર્ધા...
• શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ, લંડન તરફથી દર મહિને ઝૂમ પર ‘તમારી તંદુરસ્તી અને સુખાકારી’ (Your Health & Wellbeing) વિષય પર વાર્તાલાપ યોજાય છે જેમાં ‘કોવીડ પેન્ડેમીકમાં આંખનું આરોગ્ય’ વિષે ૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના સાંજે ૮ વાગ્યાથી (Zoom ID: 9676 908...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દેશવિદેશના BAPSમંદિરોના સાધુઓ...
દેશના ૭૨મા પ્રજાસત્તાક દિનને વિશિષ્ટ રીતે ઊજવવાનું આયોજન ચિન્મય મિશનના અમદાવાદ કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે. દર વર્ષે યુવાનો માટે ભારત દેશ અને ભારતીય સંસ્કૃતિના ગૌરવવંતા ઇતિહાસને લગતા વર્કશોપ્સ યોજવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં યુવાનો...

નરનારાયણ દેવ મંદિર ભૂજના તાબા હેઠળના શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડન ખાતે કોવિડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. મંદિરમાં કોવિડ ટેસ્ટની આ સુવિધા ઉભી...
બ્રિટનની ૩૨ જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ ધરાવતી અગ્રણી સંસ્થા ‘વન જૈન’ દ્વારા ૧૦ જાન્યુઆરીને રવિવારે ગુજરાતી ભાષી સમાજ માટે એક સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું. તેમાં કોવિડનાં ભયસ્થાનો અને નવી વેક્સિનથી થતાં ફાયદા વિશે માહિતી આપવામાં...

૭ જુલાઈ ૧૯૭૦ના રોજ ફ્રાન્સમાં સ્ટોપેજ દરમિયાન પૂ. યોગીજી મહારાજે પૂ. પ્રમુખ સ્વામી મહારાજને તેમના વતી યુરોપની ભૂમિ પર પગલાં પાડવા વિનંતી કરી હતી. પૂ. પ્રમુખ...