
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. હાલ ૧૬મીથી ૨૧મી એપ્રિલ સુધી શ્રી સ્વામીનારાયણ જયંતી પર્વ ચાલી રહ્યું છે....
વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું (504 ફૂટ) દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ મા ઉમિયાના અખંડ આશીર્વાદથી ગતિપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોંક્રિટ રાફ્ટનું કાર્ય 54 કલાકનાં ઐતિહાસિક રીતે પૂર્ણ...
સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં માતા-પિતાના ઋણનું મહત્ત્વ સમજાવતા પુસ્તક ‘માતાપિતાની સેવા’ પુસ્તકનું વિમોચન...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. હાલ ૧૬મીથી ૨૧મી એપ્રિલ સુધી શ્રી સ્વામીનારાયણ જયંતી પર્વ ચાલી રહ્યું છે....
ચિન્મય મિશન દ્વારા ચૈત્રી નવરાત્રીમાં ગ્લોબલ ઑનલાઇન રામાયણગાથા અને રામચરિતમાનસ પારાયણકોરોનાએ ફરી રાક્ષસી રૂપ લઈને સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ઈશ્વરસ્મરણ જ આ કપરા સમયમાં મનને શાંતિ આપી શકે છે અને મહામારી સામે સાચી રીતે લડવાની હિંમત...

સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે (SPMS Uk)ની ૧૧મી એપ્રિલે મળેલી વાર્ષિક સાધારણ સભામાં લોર્ડ રેમી રેન્જરની ચેરમેનપદે નિમણૂક કરાઈ હતી. સરદાર પટેલ મેમોરિયલ...

ઇટાલિયન મૂળની એક વ્યક્તિએ કેમ્બ્રીજમાં ભારત ભવન મંદિરના સુંદર કોતરણીકામવાળા સ્તંભોને કાળજીપૂર્વક હટાવવા માટે અભિયાન હાથ ધર્યું છે. આ મંદિર કેમ્બ્રિજમાં...

ગઈ ૨૬મી માર્ચને શુક્રવારે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા પત્રલેખકોનો વર્ચ્યુઅલ સેમીનાર યોજાઈ ગયો. તેનો ઉદ્દેશ લેખકોની લેખનશૈલીને વધુ સચોટ બનાવવા...

આ લેખમાં આપણે શાસ્ત્રીજી મહારાજ વિશે અને ૧૯૦૭માં તેમણે કેવી રીતે BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાની સ્થાપના કરી તેના વિશે અને યોગીજી મહારાજે કેવી રીતે ભારત...

ડચેસ ઓફ કોર્નવોલે ૩૦મી માર્ચે સમગ્ર કોરોના મહામારી દરમિયાન ફાર્મસીઓએ કરેલી કામગીરીને બીરદાવવા માટે ઈસ્ટ સસેક્સમાં અકફિલ્ડની મુલાકાત લીધી હતી. કોમ્યુનિટી...
• બ્રહ્માકુમારીઝ યુકે - રાજયોગ કોર્સ ઓનલાઇન ગુજરાતીમાંબ્રહ્માકુમારીઝ યુકે દ્વારા ગુજરાતીમાં રાજયોગના સાત દિવસના ઓનલાઈન કોર્સનું તા.૧૦.૪.૨૧ને શનિવારથી તા.૧૬.૪.૨૧ને શુક્રવાર સુધી આયોજન કરાયું છે. તેમાં દરરોજ એક સેશન રહેશે. તેનો સમય સવારે ૧૦થી...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ...

BAPS સ્વામીનારાયણ સંસ્થા યુકે અને યુરોપ દ્વારા તા.૪.૪.૨૦૨૧ ને રવિવારે સાંજે ૪ થી ૫ (BST) દરમિયાન અખંડ ધૂનનું ઓનલાઈન આયોજન કરાયું છે. તેનું લાઈવ વેબકાસ્ટ...