
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ...
વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે જગત જનની મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊંચું (504 ફૂટ) દિવ્ય અને ભવ્ય મંદિરનું નિર્માણ મા ઉમિયાના અખંડ આશીર્વાદથી ગતિપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે એશિયાના સૌથી મોટા કોંક્રિટ રાફ્ટનું કાર્ય 54 કલાકનાં ઐતિહાસિક રીતે પૂર્ણ...
સદ્ગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના ભાગરૂપે આજના સંતાનોને જીવનમાં સાચા અર્થમાં માતા-પિતાના ઋણનું મહત્ત્વ સમજાવતા પુસ્તક ‘માતાપિતાની સેવા’ પુસ્તકનું વિમોચન...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ...

જૈનોના ૨૪મા તીર્થંકર ભગવાનશ્રી મહાવીર સ્વામીની ૨૬૨૦મી જન્મ જયંતી તા. ૨૫ એપ્રિલ ૨૦૨૧ના રોજ દેશ-વિદેશમાં જ્યાં જ્યાં જૈનો વસે છે ત્યાં ત્યાં આજની કોરોના...

કોવિડ - ૧૯ની વેક્સિન લઈને #ImmunityfortheCommunity મેળવવા સાઉથ એશિયન કોમ્યુનિટીને પ્રોત્સાહિત કરવા માટે એક વીડિયોમાં ગાયક અને ગીતલેખક નવીન કુંદ્રા, પ્રોડ્યુસર,...

તા.૨૧.૪.૨૧ને બુધવારે ચૈત્ર સુદ નોમના દિવસે ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટન મંદિર દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રના જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક...

શ્રી સ્વામીનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ દ્વારા શ્રી સ્વામીનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતીની ઉજવણી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં કરવામાં...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૨૧મી એપ્રિલને બુધવારે ભગવાન સ્વામીનારાયણના ૨૪૦મા પ્રાગટ્ય દિવસની ઓનલાઈન...

સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે (SPMS Uk)ની ૧૧મી એપ્રિલે મળેલી વાર્ષિક સાધારણ સભામાં લોર્ડ રેમી રેન્જરની ચેરમેનપદે નિમણૂક કરાઈ હતી. સરદાર પટેલ મેમોરિયલ...

જુદી જુદી જૈન સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી “વન જૈન” સંસ્થા દ્વારા “જૈન હેલ્થ ઇનિશીએટીવ” પ્રવૃત્તિ હેઠળ મેન્ટલ હેલ્થ વિશે ૧૪મી માર્ચ, રવિવારે અત્યંત ઉપયોગી...

હીઝ રોયલ હાઈનેસ પ્રિન્સ ફિલીપને શ્રદ્ધાંજલિ અર્પવા ૧૮ એપ્રિલને રવિવારે સાંજે ૬થી ૭ દરમિયાન ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું...
* ગુજરાતી કલ્ચરલ સોસાયટી બ્રાયટન અને અજંતા આર્ટસ દ્વારા ઓનલાઈન શ્રધ્ધાંજલિ ભજન કાર્યક્રમઃ ગુજરાતી કલ્ચરલ સોસાયટી બ્રાયટન અને અજંતા આર્ટસ તા.૨૫ એપ્રિલ, રવિવારે બપોરે ૩.૦૦ વાગ્યે આપને શ્રધ્ધાંજલિ ભજન કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રિત કરે છે.જૂનાગઢ...