ન્યૂ જર્સી સ્થિત ગાયત્રી મંદિરે ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી બાદ 15 સપ્ટેમ્બરે વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક હજારથી વધુ શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવપૂર્વક વિઘ્નહર્તાને વિદાય આપી હતી.
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ વતી સંસ્થાના વરિષ્ઠ સંતગણે અમેરિકામાં મોર્મન ખ્રિસ્તી ધર્મગુરુઓ સાથે શુભેચ્છા મુલાકાત યોજી હતી. તેમજ વિવિધ ચર્ચ સ્થાનોની મુલાકાત લીધી હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
ન્યૂ જર્સી સ્થિત ગાયત્રી મંદિરે ગણેશોત્સવની રંગેચંગે ઉજવણી બાદ 15 સપ્ટેમ્બરે વિસર્જન કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક હજારથી વધુ શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવપૂર્વક વિઘ્નહર્તાને વિદાય આપી હતી.
પર્વાધિરાજ પર્યુષણ બાદ નવનાત વણિક એસોસિએશન તરફથી પ્રતિવર્ષ પ્રીતિ ભોજનનું શાનદાર આયોજન થાય છે. એ મુજબ આ વર્ષે રવિવાર તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ હેઝ ખાતેના...
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
BAPS ચેરિટીઝની વાર્ષિક કોમ્યુનિટી યુથ ફૂટબોલ ટુર્નામેન્ટ- અમૃત કપ યુકેનું આયોજન શનિવાર 7 સપ્ટેમ્બરે ઈસ્ટ લંડનના ફેરલોપ પાવરલીગ ખાતે કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટનો...
લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) દ્વારા સ્વાસ્થ્ય કલાણ અને હેલ્થકેર વિશે જાગૃતિ કેળવવાના પ્રયાસો થતા રહે છે. આવા જ એક પ્રયાસમાં રવિવાર 22 સપ્ટેમ્બરે...
યુકેમાં હોસ્પિટાલિટી સેક્ટર 3.2 મિલિયન લોકોને રોજગારી આપવા સાથે અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જોકે, સેક્ટર સમક્ષ તાજેતરના વર્ષોમાં બ્રેક્ઝિટ અને...
વેમ્બલીના શ્રી સનાતન હિન્દુ મંદિર ખાતે ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. શનિવાર 7 સપ્ટેમ્બરના ગ૯ણેશ ચતુર્થીના દિવસથી મંગળવાર 17 સપ્ટેમ્બરના અનંત...
ક્રિકેટ હવે માત્ર જેન્ટલમેન્સ ગેમ રહી નથી, જેન્ટલવિમેન્સની પણ ગેમ છે. IIW સોફ્ટ બોલ ક્રિકેટ એન્યુઅલ ટુર્નામેન્ટનો આરંભ 2018થી થયો ત્યારથી ઘણી મહિલાઓ માટે...
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં યોજાયેલા ત્રિદિનાત્મક આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાત સહિત દક્ષિણ ભારત અને બનારસના પંડિતો - પ્રોફેસરો...
શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની...