
અસંખ્ય અબાલ-વૃદ્ધોની જેમ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સાથે અમારો પણ ત્રણ (અને હવે ચાર) પેઢીનો નાતો રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આવા ઊંચા ગજાના માનવીને નજીકથી...
એસજીવીપી અમદાવાદના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અમેરિકા સ્થિત સ્વામિનારાયણ સનાતન મંદિર-સવાનાહ દિનપ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે. અહીં દિવ્ય – ભવ્ય કેમ્પસ નિર્માણ થઈ રહ્યું છે. સનાતન ધર્મના દેવ–દેવીઓની સાથે, દ્વાદશ જ્યોતર્લિંગની સ્થાપના...
આંતરાષ્ટ્રીય પુસ્તક દિન નિમિત્તે 23 એપ્રિલના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે સત્સંગ સભામાં પુસ્તકો અને ગ્રંથોનું પૂજન કરાયું હતું. આ પ્રસંગે શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ યુવા પેઢીને સંબોધતા...
અસંખ્ય અબાલ-વૃદ્ધોની જેમ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ સાથે અમારો પણ ત્રણ (અને હવે ચાર) પેઢીનો નાતો રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ આવા ઊંચા ગજાના માનવીને નજીકથી...
A Millennial Moment પુસ્તકમાં લેખક બિક્રમ વહોરાએ નોંધ્યું છે એમ અબુધાબીનું બીએપીએસ હિન્દુ મંદિર પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજની અધ્યાત્મિક તપસ્યા - શક્તિ...
A Millennial Moment પુસ્તકમાં બિક્રમ વહોરાએ કેટલાય મહાનુભાવોના મંતવ્યો જાણ્યા પછી લખ્યું છે કે બીએપીએસની નામના, તેના શુભ કાર્યનો સંદેશો, તેની વ્યવસ્થા,...
10 ફેબ્રુઆરી 2024નો આ પ્રસંગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીના પ્રવાસે હતા અને યુએઇના પ્રેસિડેન્ટ અને અબુધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનના...
અયોધ્યામાં ભવ્યાતિભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ અને ગત 22 જાન્યુઆરીએ આ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થયાની ખુશીમાં અમેરિકામાં સોમવારથી રામમંદિર રથયાત્રાનો શુભારંભ...
FICCI UKઅને ભારતીય હાઈ કમિશન દ્વારા TechXchange 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. યુકેસ્થિત ભારતીય ટેક બિઝનેસીસ માટે વિપુલ તક દર્શાવવા માટે આ વિસ્તૃત...
કુએર્ડન વેલી પાર્ક અને ગુજરાત હિન્દુ સોસાયટી (GHS)ના સંયુક્ત ઉપક્રમે રંગબેરંગી હોળી દોડ (હોળી કલર રન)નું આયોજન કરવામાં આવ્યું હતું. 250 પુખ્ત વ્યક્તિ અને...
લોહાણા કોમ્યુનિટી ઓફ નોર્થ લંડન (LCNL) અને યંગ લોહાણા સોસાયટી (YLS)ના સંયુક્ત ઉપક્રમે સાઉથ હેરોના ધામેચા લોહાણા સેન્ટરના જેવી ગોકળ હોલમાં ઈન્ટરનેશનલ વિમેન્સ...
આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયને ઉજવતો ‘હોલિકાદહન’ ઉત્સવ સૌપ્રથમ વખત લેસ્ટર પાર્કમાં ઉજવાશે. રંગોના ઉત્સવ તરીકે પણ ઉજવાતો આ તહેવાર આ વીકએન્ડ પર રુશી...
સિટીબોન્ડ ટુર્સ દ્વારા તાજેતરમાં યુકેથી વારાણસી અને અયોધ્યામાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય રામમંદિર સુધીની વર્ષ 2024ની પ્રથમ એસ્કોર્ટેડ ગ્રૂપ ટૂરનું આયોજન...