યુદ્ધના સમયે દુનિયાએ તિર્થંકરોના ઉપદેશને અનુસરવાની જરૂરઃ વડાપ્રધાન

દુનિયાભરમાં આજે અનેક દેશ યુદ્ધોમાં અટવાયેલા છે ત્યારે ભારતીય તીર્થંકરોના ઉપદેશ વધુ પ્રાસંગિક બન્યા છે. દુનિયાએ તેમને અનુસરવાની જરૂર છે. આજે વિભાજિત વિશ્વમાં ભારત ‘વિશ્વ બંધુ' તરીકે પોતાની જગ્યા બનાવી રહ્યું છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું...

ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અને રિટેલર્સ ઉમટ્યા

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.

તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ - નાતાલમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તોફાનોના પીડિતોને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો પહોંચાડવા માટે ત્યાંના વ્યક્તિઓ...

• ધ ભવન, ૪ એ, કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે સમર સ્કૂલ ૨૦૨૧નો ૧૨ જુલાઈથી આરંભ થયો છે. ૧ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી ચાલનાર સમર સ્કૂલમાં ભરતનાટ્યમ, કથક, ઓડિસી, કૂચીપૂડી જેવા ડાન્સ, કર્ણાટકી વોકલ, હિંદુસ્તાની વોકલ, બેંગાલી મ્યૂઝિક તથા...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે બિરાજમાન છે. તેઓ ૧૫ જુલાઈએ નેનપૂરથી અમદાવાદ આવ્યા હતા. તેઓ ૪૭૭ દિવસથી નેનપુર ખાતે...

ભવનના વાઈસ ચેરમેન ડો. જહોન મારના પત્ની વેન્ડી મારનું ૭ જૂનને સોમવારે નિધન થયું હતું. તેઓ ૧૯૭૩માં ભવનની શરૂઆત થઈ ત્યારથી તેની સાથે સંકળાયેલા હતા. તેઓ ભવનની...

• તનમનને તરોતાજા કરતો હિન્દી ફિલ્મ ગીતો અને રમૂજની છોળો ઉડાડતો ઝૂમ કાર્યક્રમ - વિખ્યાત કલાકાર મહેશ ગઢવી-નીતુ ગઢવી અને હાસ્ય કલાકાર દિનકર મહેતાને માણો તા.૧૭ જુલાઇ, શનિવારે ૪થી૬NCGO નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ, યુકે. અને "ગુજરાત સમાચાર-Asian...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપૂર ખાતે બિરાજમાન છે. ૧૨ જુલાઈને સોમવારે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં રથયાત્રા ઉત્સવની ઉજવણી...

અમદાવાદ સ્થિત ચિન્મય મિશન સંસ્થા દ્વારા પરમધામ ખાતે ૧૨મી જુલાઈ, સોમવારે અષાઢી બીજનો ઉત્સવ શ્રી જગન્નાથજીની પૂજા, રથયાત્રા અને વૃક્ષપૂજન સાથે ઊજવવામાં આવશે.

નેપાળમાં કોરોના વાઈરસનું સંક્રમણ અને તેને લીધે મૃત્યુની સંખ્યા વધી હતી અને તેમાં ડેલ્ટા વેરિઅન્ટને લીધે વધારો થયો હતો. યુકેની BAPS સ્વામીનારાયણ સંસ્થાએ...



to the free, weekly Gujarat Samachar email newsletter