૨૨ ઓગસ્ટને રવિવારે હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા કાર્ડિફમાં સનાતન મંદિર કોમ્યુનિટી સેન્ટર ખાતે આર્મ્ડ ફોર્સીસના મેમ્બર્સ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં...
જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે ‘અહિંસા પરમો ધર્મ’નો સંદેશ આપનાર ભગવાન શ્રી મહાવીર. ભગવાન મહાવીરનો જન્મ માતા ત્રિશલાના કુખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થયો હતો.
સમગ્ર બ્રિટનમાં વૈશાખીનો ઉત્સવ લોકપ્રિયતા મેળવી રહ્યો છે. ખાલસા પંથના અને ભારતના ઘણા વિસ્તારોમાં નૂતન વર્ષના આરંભ આરંભને માણવાનો આ સમય છે. હરિયાળા એસેક્સમાં ચિગવેલ ગામે બહુધાર્મિક ઓડિયન્સને વૈશાખી, અરડાસનો અર્થ સમજવામાં ભારે આનંદ આવ્યો હતો....
૨૨ ઓગસ્ટને રવિવારે હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા કાર્ડિફમાં સનાતન મંદિર કોમ્યુનિટી સેન્ટર ખાતે આર્મ્ડ ફોર્સીસના મેમ્બર્સ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. જન્માષ્ટમી નિમિત્તે ૩૦ ઓગસ્ટને સોમવારે વિશેષ સભાનું આયોજન કરાયું હતું....
૨૩ ઓગસ્ટે બ્રેડફર્ડ ડિસ્ટ્રિક્ટ અને ક્રેવનના કોમ્યુનિટી ગ્રૂપ્સ અને ડિસ્ટ્રિક્ટના અગ્રણીઓ સેન્ટનરી સ્ક્વેર ખાતે રિજનલ એન્ટી રેસિઝમ મૂવમેન્ટના પ્રારંભે...
• GHSપ્રેસ્ટનના સ્મૃતિ વિશેષાંકનું લોકાર્પણ - ગુજરાત હિંદુ સોસાયટી (GHS) સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN દ્વારા સંસ્થાની વર્ષ ૧૯૬૫થી ૨૦૨૧ સુધીની ગૌરવ ગાથાનું સોવેનિયર તૈયાર કરાયું છે. તેનું લોકાર્પણ તા.૨૯.૮.૨૦૨૧ને રવિવારે બપોરે ૨થી ૪.૩૦ દરમિયાન...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૨૨ ઓગસ્ટે રક્ષાબંધન નિમિત્તે વિશેષ સભાનું આયોજન કરાયું હતું. પૂ. મહંત...
૧૫ ઓગસ્ટને રવિવારે ભારતના ૭૫મા સ્વાતંત્ર્ય દિને અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિર કુમકુમ ખાતે સદગુરુ શાસ્ત્રી આનંદ પ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૧૩ ઓગસ્ટે પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થયા તેને પાંચ વર્ષ પૂર્ણ થયા હતા....
ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ દ્વારા પક્ષના વિદેશ સંપર્ક વિભાગના સંયોજક તરીકે શ્રી દિગંતભાઈ સોમપુરા સહિત ચાર વ્યક્તિઓની નિમણુંક કરવામાં આવી છે. શ્રી...
• વિશ્વ હિંદુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હિથ, ક્રોયડન માત્ર દર ગુરુવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન ખૂલ્લું રહેશે. સંપર્કઃ મુકેશ પટેલ - 07895401011
પ્રમુખ સ્વામી મહારાજ (સ્વામીશ્રી) ના જીવનના વધુ એક પ્રકરણ વિશે જાણીશું. આ લેખમાં તેમના જીવનની ૧૯૬૧થી ૧૯૭૧ સુધીની મુખ્ય વાતોને અત્રે રજૂ કરી છે.ગઢડા કળશ...