દાન-તપ-સેવા-જીવદયા-ક્ષમાપનાની મહત્તા અને આત્મ શુધ્ધિનો માર્ગ દર્શાવતા પ્રભુ મહાવીરના સંદેશાને આત્મસાત્ કરી રહ્યા છે જૈન સમાજના સાત યુવાનોની ટીમ. પર્યુષણ...
કરમસદ સમાજ-યુકેનો 53મો વાર્ષિક મિલન સમારોહ અને છ ગામ વાર્ષિક મિટિંગ તા. 21 એપ્રિલના રોજ બપોરે 2.30 વાગ્યાથી નક્ષત્ર (સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA) ખાતે યોજાશે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
દાન-તપ-સેવા-જીવદયા-ક્ષમાપનાની મહત્તા અને આત્મ શુધ્ધિનો માર્ગ દર્શાવતા પ્રભુ મહાવીરના સંદેશાને આત્મસાત્ કરી રહ્યા છે જૈન સમાજના સાત યુવાનોની ટીમ. પર્યુષણ...
પશ્ચિમ લંડનમાં આવેલા લંડન સેવાશ્રમ સંઘના સ્થાપક સ્વામી નિર્લિપ્તાનંદજીના અવસાન બાદ ભારત સેવાશ્રમ સંઘ, ન્યૂજર્સી બ્રાન્ચના ભૂતપૂર્વ હેડ સ્વામી અમરનાથાનંદે...
• વિશ્વ હિંદુ પરિષદ, ૧૦ થોર્નટન રો, થોર્નટન હિથ, ક્રોયડન તા.૨૯.૭.૨૧ને ગુરુવારથી ફરી ખૂલ્લું મૂકાયું છે. વિશ્વ હિંદુ પરિષદ માત્ર દર ગુરુવારે બપોરે ૧૨થી ૩ દરમિયાન ખૂલ્લું રહેશે.સંપર્કઃ મુકેશ પટેલ - 07895401011
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીએ ભૂજ ખાતે નિર્માણ પામનારા નવા શિખરબદ્ધBAPS શ્રી સ્વામીનારાયણ...
૨૨ ઓગસ્ટને રવિવારે હિંદુ કાઉન્સિલ ઓફ વેલ્સ દ્વારા કાર્ડિફમાં સનાતન મંદિર કોમ્યુનિટી સેન્ટર ખાતે આર્મ્ડ ફોર્સીસના મેમ્બર્સ સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. જન્માષ્ટમી નિમિત્તે ૩૦ ઓગસ્ટને સોમવારે વિશેષ સભાનું આયોજન કરાયું હતું....
૨૩ ઓગસ્ટે બ્રેડફર્ડ ડિસ્ટ્રિક્ટ અને ક્રેવનના કોમ્યુનિટી ગ્રૂપ્સ અને ડિસ્ટ્રિક્ટના અગ્રણીઓ સેન્ટનરી સ્ક્વેર ખાતે રિજનલ એન્ટી રેસિઝમ મૂવમેન્ટના પ્રારંભે...
• GHSપ્રેસ્ટનના સ્મૃતિ વિશેષાંકનું લોકાર્પણ - ગુજરાત હિંદુ સોસાયટી (GHS) સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN દ્વારા સંસ્થાની વર્ષ ૧૯૬૫થી ૨૦૨૧ સુધીની ગૌરવ ગાથાનું સોવેનિયર તૈયાર કરાયું છે. તેનું લોકાર્પણ તા.૨૯.૮.૨૦૨૧ને રવિવારે બપોરે ૨થી ૪.૩૦ દરમિયાન...
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૨૨ ઓગસ્ટે રક્ષાબંધન નિમિત્તે વિશેષ સભાનું આયોજન કરાયું હતું. પૂ. મહંત...
૧૫ ઓગસ્ટને રવિવારે ભારતના ૭૫મા સ્વાતંત્ર્ય દિને અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિર કુમકુમ ખાતે સદગુરુ શાસ્ત્રી આનંદ પ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી...