
અમદાવાદ શહેરમાં આગામી 20 જૂને શહેરમાં નીકળનારી 146મી રથયાત્રા પહેલા અખાત્રીજના દિવસે ભગવાનના ત્રણેય રથનું વિધિવત પૂજન કરાયું હતું.
ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી ઊજવણીના ભાગરૂપે લંડનના હેઈઝમાં નવનાત સેન્ટર ખાતે 20 અને 21 સપ્ટેમ્બર, 2025ના દિવસોએ સરદારકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતના લોહપુરુષને આદરાંજલિના ઐતિહાસિક ઈવેન્ટનું સંયુક્ત આયોજન...
મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા આયોજિત 35મા સાર્વજનિક ગણેશોત્સવનું 6 સપ્ટેમ્બરે રિચમંડના MAABC બોટ ક્લબ ખાતે વિસર્જન સાથે સમાપન કરાયું હતું. યુરોપના સૌથી જુના 11 દિવસીય ગણેશોત્સવમાં ભગવાન ગણેશની મૂર્તિનું થેમ્સ નદીમાં ભવ્ય વિસર્જન કરવામાં...
અમદાવાદ શહેરમાં આગામી 20 જૂને શહેરમાં નીકળનારી 146મી રથયાત્રા પહેલા અખાત્રીજના દિવસે ભગવાનના ત્રણેય રથનું વિધિવત પૂજન કરાયું હતું.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા દેવોને ઉનાળાની ગરમીમાં શીતળતા માટે મંદિરના બ્રહ્મચારી હરી સ્વરૂપાનંદજી તથા પ્રભુદાનંદજી...
અમેરિકાના સવાના શહેરમાં આવેલા એસજીવીપી સ્વામિનારાયણ સનાતન મંદિર ચતુર્થ પાટોત્સવ ભારે ધર્મમય વાતાવરણમાં રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો.
મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં વરૂથિની અગિયારસ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનને અને સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી સ્વામીબાપાને 151 કિલો કેરીનો મનોરથ ધરાવાયો હતો.
સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં સત્સંગ સભાનું આયોજન કરાયું હતું, જેમાં અબજીબાપાની 70 વાતોની પારાયણ કરાઈ હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
આપણા દરેક સમાજ કે જ્ઞાતિમાં લગ્નોત્સુક યુવાન-યુવતીઓ માટે યોગ્ય જીવનસાથી મેળવવાનો પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે ત્યારે ઇસ્ટ લંડનના "માઇ" દ્વારા "ફેમીલીઝ મીટ...
વડતાલ ધામમાં રવિવારે 6 ટન દ્રાક્ષ વડે અમૃત અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ હતી.
વડતાલ ધામમાં રવિવારે 6 ટન દ્રાક્ષ વડે અમૃત અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...