
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન - યુકે (NCGO-UK)ની એન્યુઅલ જનરલ મિટીંગ નવમી જુલાઇએ હેરોના સંગત એડવાઈસ સેન્ટર ખાતે યોજાઇ હતી, જેમાં નવી એક્ઝિક્યુટિવ...
સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા લંડનના નેહરુ સેન્ટર ખાતે ઈન્ટરનેશનલ ગીતા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દોઢ કલાકના આ કાર્યક્રમમાં ભગવદ્ ગીતાના શાશ્વત જ્ઞાનની ઊજવણી કરતા નૃત્ય, ઉપદેશ અને નાટ્ય પરફોર્મન્સીસનો સમાવેશ થયો...
કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ, પરિવારો, સારસંભાળ લેનારાઓ તેમજ મિત્રોને પણ તેમની યાત્રામાં સંપૂર્ણ સપોર્ટ ઓફર કરતી રજિસ્ટર્ડ ચેરિટી એશિયન વિમેન કેન્સર ગ્રૂપ (AWCG) દ્વારા તાજેતરમાં સભ્યો, મિત્રો અને પરિવારો સાથે વર્ષના અંત નિમિત્તે ઊજવણી કરવામાં આવી હતી....

નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન - યુકે (NCGO-UK)ની એન્યુઅલ જનરલ મિટીંગ નવમી જુલાઇએ હેરોના સંગત એડવાઈસ સેન્ટર ખાતે યોજાઇ હતી, જેમાં નવી એક્ઝિક્યુટિવ...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ભારત ક્રિકેટ કોમ્યુનિટીની T20 ક્રિકેટ ટુર્નામેન્ટ BPLની સાતમી એડિશનનો લંડનમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. આ સમારંભમાં લંડન એસેમ્બલી ફોર ઈસ્ટ લંડનના...

શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપૂર (SRMD) યુકે દ્વારા શનિવાર 22 જુલાઈ અને રવિવાર 23 જુલાઈએ નોર્થવૂડની મર્ચન્ટ ટેલર્સ સ્કૂલ ખાતે લંડન યુથ ફેસ્ટિવલ 2023નું આયોજન...

એસજીવીપીના શિક્ષક અને વિદ્યાર્થીઓએ 75 ફૂટ લાંબી શિક્ષાપત્રી લખીને અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિય-દાસજીને ભેટ આપી છે. શિક્ષાપત્રીમાં ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ...

જાણીતા શિવ કથાકાર ગિરિબાપુએ રવિવારે લેસ્ટરમાં આવેલા શ્રી લિંબચ માતાજી મંદિર અને કોમ્યુનિટી સેન્ટરની મુલાકાત લીધી હતી

શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ વરિષ્ઠ સંતગણ સાથે અમેરિકામાં વિચરણ કરી રહ્યા છે.

અલગ પ્રકારની ક્ષમતા ધરાવતી વ્યક્તિઓની સારસંભાળ તથા ઓટિઝમગ્રસ્ત લોકોના સ્વીકાર, શિક્ષણ અને સંઘર્ષ વિશે જાગરૂકતા કેળવવાના હેતુસર ઈન્ટરનેશનલ ઓટિસ્ટિક એન્ડ...

ભક્તિવેદાંત મેનોર ખાતે વિવિધ કાર્યક્રમો અને ઉત્સવોનું આયોજન થતું રહે છે. 9 જુલાઈથી 13 ઓગસ્ટ 2023સુધી દર રવિવારે ‘સન્ડે લવ ફીસ્ટ’માં ગીત, નૃત્ય, સંસ્કૃતિ...

મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન હેઠળના શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી દ્વારા રવિવાર 9 જુલાઈએ કોમ્યુનિટીને એક સાથે લાવવા અને જીવન પર પોઝિટિવ અસર...