બીએપીએસઃ નીતિમતા - મૂલ્યો અને શિસ્તનો ત્રિવેણીસંગમ

A Millennial Moment પુસ્તકમાં બિક્રમ વહોરાએ કેટલાય મહાનુભાવોના મંતવ્યો જાણ્યા પછી લખ્યું છે કે બીએપીએસની નામના, તેના શુભ કાર્યનો સંદેશો, તેની વ્યવસ્થા, શિસ્ત, નીતિમત્તા એટલા ઉચ્ચ છે કે વિવાદ સર્જાવાનો સવાલ જ નથી. 

અબુધાબીમાં મંદિર તો શીખરબદ્ધ જ બનશેઃ શેખ અલ નાહ્યાન

10 ફેબ્રુઆરી 2024નો આ પ્રસંગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુધાબીના પ્રવાસે હતા અને યુએઇના પ્રેસિડેન્ટ અને અબુધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનના સત્તાવાર નિવાસસ્થાન કસર-અલ-વતન (પ્રેસિડેન્ટ હાઉસ) ખાતે બન્ને નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી....

ભારતમાં થોડાં સમય અગાઉ કોવિડ – ૧૯ની બીજી લહેર આવી હતી. તે દરમિયાન ખરાબ પરિસ્થિતિ સર્જાઈ હતી. હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ અને ઓક્સિજન ખૂટી પડ્યા હતા. આ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ...

આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે વિશ્વસ્તરે વિખ્યાત ચિન્મય મિશન દ્વારા કોરોના મહામારીના વિકટ સમયમાં રૂપિયા પાંચ કરોડથી વધુનાં તબીબી સાધનો અને દવાઓની મદદ પૂરી...

ચારુસેટ એજ્યુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટ (CEHT) યુ.કે.ની પ્રથમ વાર્ષિક સાધારણ સભા (AGM) સોમવાર તા. ૭ જૂન ૨૦૨૧ના રોજ સવારે ૧૧-૩૦ કલાકે DoubleTree by Hilton MarbleArch, London ખાતે યોજાઈ હતી.

ગુજરાતમાં આણંદ જિલ્લાના કરમસદ ખાતે આવેલી ૯૫૦ બેડની શ્રી ક્રિષ્ણ હોસ્પિટલ રાજ્યની સૌથી મોટી પ્રાઈવેટ ચેરિટેબલ હોસ્પિટલ છે. કોરોના મહામારી દરમિયાન તેને ડેઝિગ્નેટેડ...

• ડિપાર્ટમેન્ટ ઓફ રિલિજન અને કોલેજ ઓફ લીબરલ આર્ટ્સ એન્ડ સાયન્સીસ, ધ યુનિવર્સિટી ઓફ ઈલિનોઈસ દ્વારા ભગવાન મુનીસુવ્રતસ્વામી - એન્ડાઉડ પ્રોફેસરશિપ ઈન ધ સ્ટડી ઓફ જૈનીઝમ સાઈનીંગ સેરીમનીનું તા.૧૭.૬.૨૧ને ગુરુવારે બપોરે ૩ વાગે CST (1 PM PST) આયોજન કરાયું...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૧૪મી જૂને પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ૭૧મા પ્રમુખ વરણી દિનની વર્ચ્યુઅલ...

માતાપિતા માટે બાળકના જન્મનો આનંદ અનેરો હોય પણ પછી માતાપિતા તરીકેની જવાબદારી નિભાવવાનું ખૂબ અઘરું બની જાય, ખાસ તો એવા સમયમાં જ્યારે ન્યુક્લિયર ફેમિલી વધી રહ્યાં છે. માતાપિતા બંને નોકરી કરતાં હોય ત્યારે એકલા હાથે બાળકો મોટાં કરવાં, બાળકો પર ઇન્ટરનેટ...

અખાત્રીજના પાવન દિવસે શ્રી જગન્નાથ સોસાયટી યુનાઈટેડ કિંગ્ડમ (SJS UK)ના પ્રથમ સ્થાપના દિનની સંકલ્પ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. SJS UK લંડન સ્થિત ચેરિટી...

• ખીમદાસ બાપૂ અને ભક્તોના યુકે ભજનો - બીજ ભજનોનું તા.૧૨.૬.૨૧ને શનિવારે સાંજે ૭.૩૦ વાગે ઝૂમના માધ્યમથી ઓનલાઈન આયોજન કરાયું છે. ઝૂમ મીટીંગમાં જોડાવા Meeting ID: 826 0634 8274 (પાસવર્ડની જરૂર નથી.)સંપર્ક. સંજય જેઠવા -  077300 40120



to the free, weekly Gujarat Samachar email newsletter