પૂજ્ય ગુરૂદેવ રાકેશજીના આદ્યાત્મિક પ્રવચનોમાં ઉમટ્યું જનસેલાબ

શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના આદ્યાત્મિક ચેતનાના પ્રચારક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના વચનામૃત/વ્યાખ્યાનનો કાર્યક્રમ લંડનના હેરો લેઝર સેન્ટર ખાતે તા. ૨૦-૨૧ જુનના રોજ યોજવામાં આવેલ જેના વિષયો હતા: “તમારી ભક્તિમાં મીઠું ઉમેરો” - Add Salt to your...

સંસ્થા સમાચાર (અંક 28 જૂન 2025)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

હવે થોડા દિવસ જ બાકી રહ્યાં છે. નવનાત વણિક એસોસિએશન યુકે દ્વારા ખુલ્લા મેદાનમાં વાર્ષિક જન્માષ્ટમી મેળાનું આયોજન કરાયું છે.

ઇતિહાસમાં પહેલીવાર લંડનમાં વસવાટ કરતા દાઉદી વ્હોરા સમાજ દ્વારા અશરા મુબારકના માતમ માટે આંતરરાષ્ટ્રીય જમાતનું આયોજન કરાયું છે. અશરા મુબારક ઇસ્લામિક મહિના...

 ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી અંતર્ગત ચાલી રહેલી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે બ્રિટન સ્થિત ભારતીય હાઇ કમિશન અને ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ...

અનુપમ મિશન દ્વારા બંકિંગહામશાયરના ડેનહામ ખાતે 30 જુલાઇ 2022ના શનિવારે સામુદાયિક ચર્ચાનું આયોજન કરાયું હતું જેમાં લોર્ડ ડોલર પોપટ, લોર્ડ જિતેશ ગઢિયા અને બોબ...

નીસડન મંદિર ખાતે આયોજિત 10 દિવસીય પ્રેરણા ઉત્સવ 31 જુલાઈના રોજ મુલાકાતીઓની ઐતિહાસિક હાજરી સાથે સમાપ્ત થયો. સાંજે, મુલાકાતીઓ અને સ્વયંસેવકોએ ઈંગ્લેન્ડની...

શ્રી પ્રજાપતિ એસોસિએશન (SAP) યુકે દ્વારા લેસ્ટર ખાતે 24 જુલાઇના રોજ સમાજના વડીલો માટે સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું. સ્નેહ મિલનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક...

બિનફાકારી સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC) ના 1000થી વધુ સ્વયંસેવકો દ્વારા 15 જુલાઈએ ન્યૂ જર્સીના પાર્સિપાન્નીની ધ હિલ્ટન હોટેલ ખાતે યુક્રેન...

આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતું નીસડન મંદિર દ્વારા આયોજિત 10 દિવસના રંગારંગ પ્રેરણા ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓ એકઠાં મળીને વિશ્વના મહાન આધ્યાત્મિક ગુરુઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter