સંસ્થા સમાચાર (અંક 20 એપ્રિલ 2024)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

ભવન્સમાં નવ ઉત્સવઃ ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાની ભવ્ય આભાનું પ્રદર્શન

ઉત્સાહપૂર્ણ વસંત ઋતુ નવા આરંભોનું પ્રતીક બને છે ત્યારે ભવન્સની યુથ કાઉન્સિલ કલાક્રિતી દ્વારા સમગ્ર ભારતમાં નવા વર્ષની વૈવિધ્યપૂર્ણ ઉજવણી દર્શાવતા ‘નવ ઉત્સવ’નું આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ શનિવાર, 13 એપ્રિલ 2024ના રોજ વેસ્ટ...

BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા યુકે અને યુરોપમાં ‘રાઈઝીંગ ટુ ચેલેન્જ’ શીર્ષક હેઠળ પ્રેરણાદાયી કાર્યક્રમ દ્વારા ૭મી માર્ચને રવિવારે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય...

ચિન્મય મિશન દ્વારા ઇન્ટરનેશનલ વીમેન્સ ડેની ઉજવણીઃઆ વર્ષે ચિન્મય મિશન દ્વારા ઇન્ટરનેશનલ વીમેન્સ ડેને અનોખી રીતે ઊજવવામાં આવશે. આ દિવસને “સ્ત્રી-પ્રેરણાનો સ્રોત” એ ટાઇટલ સાથે ઊજવવામાં આવનાર છે જેમાં સંસ્થાનાં જુદાં જુદાં કેન્દ્રોનાં સ્વામિનીઓ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહત સ્વામીએ સત્સંગ દીક્ષા શાસ્ત્ર મુખપાઠ એવોર્ડ વિજેતાઓને દર્શનનો...

• બ્રહ્માકુમારી હેડ ક્વાર્ટર્સ લંડન દ્વારા ગુજરાતીમાં ઓનલાઈન રાજયોગ કોર્સઅસ્થિરતાના વાતાવરણમાં સાચી શાંતિ અને આંતરિક શક્તિનો અનુભવ કરવાની કળા શીખો. તા.૬.૩.૨૧ને શનિવારથી તા.૧૨.૦૩.૨૧ને શુક્રવાર દરરોજ સવારે ૧૦થી ૧૨.૩૦.ઝૂમ આઈડી મેળવવા માટે [email protected] પર...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તાજેતરમાં પૂ. મહંત સ્વામીએ ઈંગ્લિશ પ્રિન્ટ ‘સ્ટડી ટેક્નીક’નું વિમોચન કર્યું...

નિયમિત પૂજા અને હવન સાથે ચિન્મય મિશન અમદાવાદના પરમધામ મંદિર ખાતે એક પ્રવૃત્તિ ૩૬૫ દિવસ ચાલતી હોય છે, એ છે નિત્ય સત્સંગ. જોકે કોરોનાકાળમાં સામાજિક અંતર...

• ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી / વનજૈન  પ્રસ્તુત કરે છે. સેન્સસ - વસતિ ગણતરી વિષે અને કોવિડની માહિતી, ધર્મસ્થાનો વિષે તથા બાળકો માટેની જે હરીફાઈ રાખવામાં આવી છે તેના ઈનામના વિતરણનો એક સુંદર અને ભાતીગળ કાર્યક્રમ શનિવાર તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તાજેતરમાં પૂ. મહંત સ્વામીની સત્સંગ દીક્ષા શાસ્ત્ર તુલા કરવામાં આવી હતી. તેમણે...

રવિવાર (૧૪ ફેબ્રુઆરી)એ 'ગુજરાત સમાચાર' Asian Voice અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS)ના સંયુક્ત ઉપક્રમે "સંસ્કારવાહિની" નેજા હેઠળ ઓનલાઇન Zoom ઉપર...

સંસ્કારવાહિની ભાગ-૩, રવિવાર, તા. ૨૮ ફેબ્રુઆરી બપોરે ૩.૦૦થી ૫.૦૦ દરમિયાન ‘ગુજરાત સમાચાર’ - ‘Asian Voice’, ગુજરાતી કલ્ચરલ સોસાયટી-બ્રાયટન તથા નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેન્સ (NCGO)ના સંયુક્ત ઉપક્રમે સંગીત કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. 'સંસ્કાર...



to the free, weekly Gujarat Samachar email newsletter