- 25 Sep 2024

સવારે જાગ્યા પછી બધાને તાજગી સારી લાગે છે, પરંતુ કાયમ આવું થતું નથી. જોકે, નિષ્ણાતો કહે છે કે રૂટિનમાં થોડો જ ફેરફાર કરીને તમે દિવસની સારી શરૂઆત કરી શકો...
શું તમને પૂરતી ઊંઘ લીધા બાદ પણ થાક લાગે છે? સતત આવું થવું નિરાશાજનક હોઈ શકે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સ્લીપ મેડિસિન એક્સપર્ટ ડો. શૈનન સુલિવન અનુસાર આ થાકનું કારણ જાણવું જરૂરી છે. તેના માટે ઊંઘની પેટર્ન, દવા અથવા આરોગ્ય માટેની કેટલીક સ્થિતિ...
માનવીના મગજનો તાગ મેળવવો મુશ્કેલ છે. તે કોમ્પ્યુટરને પણ મહાત કરી શકે છે. જોકે, વિચારોના પ્રોસેસિંગમાં તે ધીમું પડે છે. કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંશોધકોએ વાંચન, લેખન અને રુબિક્સ ક્યૂબનો કોયડો ઉકેલવા જેવી વિચારપ્રક્રિયા દરમિયાન...
સવારે જાગ્યા પછી બધાને તાજગી સારી લાગે છે, પરંતુ કાયમ આવું થતું નથી. જોકે, નિષ્ણાતો કહે છે કે રૂટિનમાં થોડો જ ફેરફાર કરીને તમે દિવસની સારી શરૂઆત કરી શકો...
તંદુરસ્ત જીવનશૈલી માટે લોકો ઘણા પ્રકારના વર્કઆઉટ ટ્રેન્ડ અપનાવે છે. લોકો ફિટ રહેવા માટે વિવિધ ધોરણો અને પ્રિસ્ક્રિપ્શનોનું પણ પાલન કરે છે. જેમ કે, દિવસમાં...
અમદાવાદના સૌથી શ્રેષ્ઠ ડેન્ટિસ્ટ્સમાં સ્થાન ધરાવતા ડો. મનીષ શાહ સુંદર સ્મિતનું સર્જન કરવામાં નિષ્ણાત છે. 1998માં ગવર્ન્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં...
સ્ત્રી હોય કે પુરુષ નાની વયે ટાલ તથા વાળના અન્ય રોગો (એલોપેસીયા)નો પ્રશ્ન આજકાલ જટિલ બની રહ્યો છે. ડો. રોહિત શાહે આ સમસ્યાઓ અંગે સંશોધન કરીને www.alopeciacure.com...
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી નિધિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ એટલે બેસ્ટ ક્વોલિટી હેલ્થકેર સર્વિસનું સરનામું કહી શકાય. કન્સલટન્ટ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ...
ગત થોડા દાયકાઓમાં વિજ્ઞાનીઓએ પૂરતા પુરાવા આપ્યા છે કે સેચ્યુરેટેડ-સંતૃપ્ત ચરબીનું વધુ પ્રમાણ ધરાવતો ખોરાક હૃદયરોગને આમંત્રણ આપે છે. સંતૃપ્ત ચરબી લગભગ જીવલેણ...
આયુર્વેદમાં ગોળને દવા માનવામાં આવે છે, એક એવી દવા (!) જે મીઠીમધુરી છે અને ભાગ્યે જ કોઇને નાપસંદ છે. ખાસ કરીને જો તમે ઠંડીમાં રાત્રે જમ્યા પછી ગોળ ખાવાનું...