
રણબીર કપૂર આગામી ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ અંગે અરુણ ગોવિલને પૂછાયું કે શું તેમને લાગે છે કે, રણબીર કપૂર ‘રામ’ના પાત્ર સાથે...
ઓસ્કરવિજેતા સંગીતકાર એ.આર. રહેમાને રવિવારે પંજાબના અટારી બોર્ડર પોસ્ટ પર તેમનું સર્વપ્રથમ લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. તેમણે સીમા સુરક્ષા દળ (BSF)ને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
40 વર્ષથી નાટ્યક્ષેત્રે સંકળાયેલાં કેતકીબહેન દવે યુકેના પ્રેક્ષકો માટે એક સુંદર નાટક ‘પત્ની પ્રીમિયર લીગ’ લઈને 3 જુલાઈથી આવી રહ્યાં છે. તેમની આ યુકે મુલાકાત દરમિયાન તેઓ આ નાટકના 8 શો કરશે અને આપણા ગુજરાતી યુકેનિવાસીને મન ભરીને હસાવશે. કંઈક નવું...

રણબીર કપૂર આગામી ફિલ્મ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ અંગે અરુણ ગોવિલને પૂછાયું કે શું તેમને લાગે છે કે, રણબીર કપૂર ‘રામ’ના પાત્ર સાથે...

કલા અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે જાણીતી ભાવનગર નગરી અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિએ એક એકથી ચડિયાતા કલાકારો આપ્યા છે. આ બંનેના કલાના વારસાનો સમન્વય સમાન...

થોડાક મહિના પહેલા એક્ટ્રેસ કૃતિ સેનન સાઉથના સ્ટાર પ્રભાસ સાથે રિલેશનશીપમાં હોવાના અહેવાલ હતા. હવે કૃતિ સેનન તેનાથી દસ વર્ષ નાના બિઝનેસમેન કબીર દહિયા સાથે...

એસ.એસ. રાજામૌલીની ફિલ્મ RRRને જાપાનમાં ભરપૂર આવકાર મળ્યો છે. આ ફિલ્મ છેલ્લા દોઢ વર્ષથી જાપાનના સિનેમાઘરોમાં ચાલી રહી છે, અને તેના 500થી વધુ શો થઇ ચૂક્યા...

પ્રિયંકા ચોપરા થોડા સમય પહેલા દીકરી માલતી મેરી સાથે ભારતની મુલાકાત આવી છે. બાદમાં પતિ નિક જોનાસ પણ અમેરિકાથી ભારત આવી પ્રિયંકાની સાથે પ્રવાસમાં જોડાયો...

સદાબહાર ભારતીય સુંદરી તરીકે ઓળખાતા લિજન્ડરી એક્ટ્રેસ મધુબાલાના જીવન આધારિત ફિલ્મ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ અટકળોને યથાર્થ ઠેરવતા હવે સોની પિક્ચર્સે...

બોલિવૂડમાં રંગોના તહેવાર હોળીની ઉજવણી વહેલી શરૂ થઈ ગઈ છે. વિશ્વની એક ટોપ બ્રાન્ડે ફિલ્મસ્ટાર્સ માટે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું.

રજનીકાંતની ફિલ્મ ‘લાલ સલામ’માં બે સદગત ગાયકોના અવાજ રિક્રિએટ કરવા માટે રહેમાને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ)ની મદદ લીધી હતી. મ્યુઝિક જેવા સર્જનાત્મક કામમાં...

અખંડ ભારતના શિલ્પી અને વિચક્ષણ રાજપુરુષ સરદાર પટેલના જીવનકથન પર આધારિત મેગા ટીવી શો ‘સરદારઃ ધ ગેમ ચેન્જર’નું ડીડી નેશનલ પર પ્રસારણ શરૂ થયું છે. મુંબઇ સ્થિત...

અમિતાભ બચ્ચને પોતાની બીમારીના સમાચારને ફેક ન્યૂઝ ગણાવ્યા છે. 15 માર્ચે એવા સમાચાર વહેતા થયા હતા કે અમિતાભ બચ્ચનને પગની નસમાં લોહી જામી ગયું હોવાથી તાત્કાલિક...