79મો કાન્સ ફેસ્ટિવલઃ માત્ર બોલિવૂડ નહીં, ગ્લોબલ ઇન્ડિયાની જમાવટ

ફ્રાન્સના આંગણે યોજાયેલા 79મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય સિનેમાનો દબદબો માત્ર ગ્લેમર પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ કલાત્મક ફિલ્મો અને પ્રાદેશિક સિનેમાએ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે. આ વર્ષે ‘રેડ કાર્પેટ’થી લઈને ‘કાન્સ માર્કેટ’...

60 વર્ષના મિલિંદ સોમણની સિદ્ધિ જટિલ જળમાર્ગ જિબ્રાલ્ટર ઓળંગ્યો

મિલિંદ સોમણે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે બહુ ઓછા લોકો મેળવી શક્યા છે. તેણે વિશ્વના સૌથી મુશ્કેલ જળમાર્ગોમાંનો એક જિબ્રાલ્ટર જળમાર્ગ પાર કર્યો છે. યુરોપથી આફ્રિકા સુધીનું 15 કિલોમીટરનું આ અંતર બહુ જ પડકારજનક ગણાય છે.

નિતેશ તિવારીના આગામી મહાકાવ્ય ‘રામાયણ’ની તૈયારીઓ પૂરજોશમાં ચાલે છે. અહેવાલ પ્રમાણે ફિલ્મનિર્માતા તેને એક ભાગમાં નહીં, પરંતુ ત્રણ ભાગમાં બનાવશે અને દરેક...

કરિશ્મા કપૂરને નેવુંના દસકાની ફિલ્મો અને ગીતો માટે હંમેશા યાદ કરવામાં આવે છે. એક્ટિંગથી આગવી ઓળખ ઊભી કરનારી કરિશ્મા સોશિયલ મીડિયા પર પર્સનલ અપડેટ્સ શેર...

વિવેક ઓબેરોયને કરિયરની શરૂઆતમાં સંખ્યાબંધ ફિલ્મો મળી હતી. વિવેકની કરિયર ટોચ પર હતી ત્યારે ઐશ્વર્યા રાય સાથે સંબંધોના કારણે સલમાન સાથે વિવાદ થયો હતો. વિવેકે...

મશહૂર અભિનેત્રી અને રામપુરનાં પૂર્વ સાંસદ જયા પ્રદાને કોર્ટે આખરે ફરાર જાહેર કરી છે. 2019 લોકસભાની ચૂંટણીમાં ભાજપની ઉમેદવાર જયા પ્રદા પર આચારસંહિતા ભંગના...

લંડનમાં તાજેતરમાં યોજાયેલા BAFTA એવોર્ડ સમારોહમાં દીપિકા પદુકોણ ઘણી વખત સાડી વડે પેટ છુપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. આ પછી અહેવાલો આવ્યા હતા કે, દીપિકા...

કોરોના મહામારી બાદના અરસામાં પાન ઈન્ડિયા ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ થયો છે. બોલિવૂડ અને સાઉથની ઈન્ડસ્ટ્રીએ એકબીજા સાથે સ્પર્ધા કરવાના બદલે સહકારથી આગળ વધવા નિર્ણય...

મનોરંજનની દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું છે. રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા રેડિયો પ્રેઝન્ટર અને બિનાકા ગીતમાલા ફેમ અમીન સાયાનીએ 91 વર્ષની...

મુંબઈમાં યોજાયેલા દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડમાં શાહરુખ ખાનથી લઈને રણબીર કપૂર અને બોબી દેઓલ સહિતના સ્ટાર્સે બાજી મારી છે. 20મી ફેબ્રુઆરીએ...

ખ્યાતનામ ગઝલગાયક પદ્મશ્રી પંકજ ઉધાસનું 72 વર્ષની વયે સોમવારે નિધન થયું છે. કેન્સરની સારવાર માટે તેઓ મુંબઇની હોસ્પિટલમાં એડમિટ હતા. સૌરાષ્ટ્રના વતની પંકજ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકોનો તોટો નથી અને મોદી પણ સિતારાઓને મળતા રહેતા હોય છે. ઘણા સિતારાઓએ તેમના પ્રત્‍યેનો અહોભાવ વારંવાર જાહેરમાં વ્‍યક્‍ત કર્યો...



to the free, weekly Gujarat Samachar email newsletter