
જાણીતા પાર્શ્વગાયિકા અલકા યાજ્ઞિકે એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીને ચાહકોની ચિંતા વધારી દીધી છે. અલકા યાજ્ઞિકે પોતાને બહેરાશ આવી ગયા હોવાની અને તેના કારણે...
સંગીતની રસભરી મહેફિલને પોતાના મધુર સૂરોથી શણગારનાર સૂરીલા કસબી ગૌરાંગ વ્યાસ 87 વર્ષની વયે સ્વરલોકમાં વિલીન થયા છે. ‘હું અમદાવાદનો રિક્ષાવાળો...’ અને ‘સાંવરિયો રે મારો- સાંવરિયો...’થી લઈને ‘હું તો ગઈ તી મેળે...’ અને ‘દીકરી તો પારકી થાપણ...’ કહેવાય...
અભિનેતા અક્ષય કુમારે આગામી એક્શન થ્રિલર ફિલ્મ ‘સમુક’નું લંડનમાં શૂટિંગ શરૂ કરી દીધું છે. એલિયનની રહસ્યમય દુનિયા આસપાસ વણાયેલી આ ફિલ્મ માટે અક્ષય કુમાર અને નિર્માતા-દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહની જોડી ફરી એકવાર સાથે આવી છે. બન્નેની આ સાતમી ફિલ્મ...

જાણીતા પાર્શ્વગાયિકા અલકા યાજ્ઞિકે એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીને ચાહકોની ચિંતા વધારી દીધી છે. અલકા યાજ્ઞિકે પોતાને બહેરાશ આવી ગયા હોવાની અને તેના કારણે...

લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત ઝંપલાવનાર કંગના રણૌતને મતદારોને સંસદસભ્ય બનાવી દીધી છે. સાંસદ બન્યા પછી કંગનાએ કોઈમ્બતુર ખાતે આવેલા ઈશા ફાઉન્ડેશનની મુલાકાત...

સિંગર પલક મુછલ આ દિવસોમાં પોતાના સામાજિક સેવાને કારણે ચર્ચામાં છે. આ ગાયિકાએ હૃદય સંબંધિત રોગોથી પીડાતા સેંકડો બાળકોની હાર્ટ સર્જરીના ક્ષેત્રે સીમાચિહન...

ફિલ્મ સ્ટાર્સ માટે ચાહકોની દિવાનગીના કિસ્સા હજારો હશે, પરંતુ કોઈ ફેન માટે ફિલ્મ સ્ટારની નફરતનો ચોંકાવનારો કિસ્સો બેંગલૂરુમાં બન્યો છે. કન્નડ સ્ટાર દર્શનની...

મુંબઈ પોલીસે ગયા એપ્રિલમાં બાંદરાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કેસમાં સુપરસ્ટાર સલમાન ખાન અને તેના અભિનેતા ભાઈ અરબાઝ ખાનનું નિવેદન નોંધ્યું હતું....

રણવીર સિંહની ‘રાક્ષસ’ ફિલ્મ પણ અભેરાઈ પર ચઢાવી દેવાની જાહેરાત થઈ છે. રણવીરની નજીકના ભૂતકાળની આ પાંચમી એવી ફિલ્મ છે જે જાહેર થયા પછી અભેરાઈ પર ચઢી ગઈ હોય.

બોલિવૂડમાં ‘પ્રેમ’ નામ સાંભળતા જ તરત નજર સામે સલમાનની છબિ આવી જાય છે. સલમાને સૂરજ બડજાત્યાની ઘણી બધી ફિલ્મોમાં ‘પ્રેમ’ની ભૂમિકા નિભાવી છે.

વરુણ ધવન અને નતાશા દલાલ હાલ એેક પુત્રીના પેરન્ટસ બન્યા છે. યુગલને ત્યાં ત્રીજી મેના રોજ એક કન્યારત્નનો જન્મ થયો છે.

ભારતીય મીડિયા અને ફિલ્મઉદ્યોગના દિગ્ગજ હસ્તી, બિઝનેસ ટાઇકૂન અને રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક ચેરુકુરી રામોજી રાવ (88)નું શનિવારે નિધન થયું છે. આંધ્ર પ્રદેશના...

જ્હાનવી કપૂર વર્ષમાં ત્રણ વખત તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે જાય છે. તેની પાછળ શું કોઇ ખાસ કારણ છે? તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં તેણે આ અંગે એક ખુલાસો કર્યો...