શિવાજી મહારાજની ફિલ્મમાં અર્જુન રામપાલ વિલન

અર્જુન રામપાલ ‘ધૂરંધર-ટુ’ની શાનદાર સફળતા પછી અન્ય પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. હવે આ અભિનેતા ‘ધ પ્રાઇડ ઓફ ભારતઃ છત્રપતિ શિવાજી મહારાજ’ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે.

મુંબઇ ફેશન વીકના રેમ્પ પર અનન્યા પાંડે

અનન્યા પાંડે બોલિવૂડમાં પોતાના અભિનયથી વધુ પોતાની ડ્રેસિંગ સ્ટાઈલને કારણે વધુ જાણીતી છે. આ જ કારણસર અનન્યા મુંબઇ ફેશન વીકમાં રેમ્પ વોક કરીને છવાઇ ગઇ હતી. 

હિન્દી સિનેમાના ઈતિહાસમાં અમીટ છાપ છોડનારાં અભિનેત્રી વહીદા રહેમાને તેમના નામને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. વહીદાનો અર્થ થાય છે લાજવાબ. અને તેમને હિન્દી...

ગણેશચતુર્થી પર્વથી જ દેશની સાથે સાથે બોલિવૂડમાં પણ ગણપતિ બાપ્પા મોર્યા...નો નાદ ગૂંજી રહ્યો છે. ગણપતિજી પ્રત્યેની આસ્થાની આ ઉજવણીમાં અનેક સેલિબ્રિટી પરિવારો...

અભિનેત્રી પરિણિતી ચોપરા અને આમ આદમી પાર્ટીના યુવા સાંસદ રાઘવ ચઢ્ઢાના લગ્ન રવિવારે ઉદેપુરમાં રજવાડી ઠાઠમાઠ તથા ધામધૂમ સાથે સંપન્ન થયાં હતાં.

કોલકાતાની કોર્ટે રવિવારે અભિનેત્રી ઝરીન ખાન સામે ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. છેતરપિંડીને લઇને 2018માં દાખલ એક કેસમાં આ વોરંટ જાહેર કરાયું છે.

દુબઈથી ઓનલાઈન બેટિંગ એપ ચલાવનારા કૌભાંડીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આ કૌભાંડ રૂ. 5000 કરોડથી વધુનું હોવાનું કહેવાય...

અભિનેત્રી પરિણીતિ ચોપરાએ ક્યારેક વિચાર્યું હશે કે તેના મનનો માણિગર ઘોડા કે હાથી પર સવાર થઇને તેને પરણવા આવશે. જોકે, રાઘવે તેનાથી કંઇક અલગ જ વિચાર્યું છે. 

હિન્દી ફિલ્મોના પ્રખ્યાત કોમેડી અભિનેતા બિરબલનું 12 સપ્ટેમ્બરે સાંજે નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતા. તેમના જૂના મિત્ર અને સાથીદાર જુગ્નુએ આ માહિતી આપી...

ભારતીય ફિલ્મ ઉદ્યોગના સૌથી વધુ ચર્ચાસ્પદ વિષયોમાં સલમાન ખાનના લગ્નનો સમાવેશ થાય છે. સલમાન ખાન પોતે પણ લગ્નના વિષયને હસવામાં ટાળી દેવા પ્રયાસ કરે છે. જોકે...



to the free, weekly Gujarat Samachar email newsletter