
હિન્દી ફિલ્મઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા દિલીપ તાહિલને પાંચ વર્ષ જૂના ડ્રીંક એન્ડ ડ્રાઈવ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે બે મહિનાની સાદી કેદની સજા સંભળાવી છે. 2018ની...
દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેએ 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ચાર વર્ષ અગાઉ આશાની મોટી બહેન અને મહાન ગાયિકા લતા મંગેશકરે પણ દુનિયાનો ત્યાગ કર્યો હતો. સંગીત ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપનાર બન્ને બહેનોની સ્મૃતિમાં અત્યાધુનિક હોસ્પિટલનું...
દીપિકા પાદુકોણ 40 વર્ષની વયે બીજીવાર માતા બનવાની છે. દીપિકા તથા રણવીરે રવિવારે જાહેર કર્યું હતું કે તેઓ બીજીવાર માતાપિતા બનવાનાં છે. દીપિકાએ દુઆના ફોટા સાથે પોઝિટિવ રિઝલ્ટ દર્શાવતી પ્રેગનન્સી ટેસ્ટ કિટનો ફોટો મૂકીને આ જાહેરાત કરી હતી.

હિન્દી ફિલ્મઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા દિલીપ તાહિલને પાંચ વર્ષ જૂના ડ્રીંક એન્ડ ડ્રાઈવ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે બે મહિનાની સાદી કેદની સજા સંભળાવી છે. 2018ની...

નવી દિલ્હી સ્થિત વિજ્ઞાનભવન ખાતે તાજેતરમાં 69મો નેશનલ ફિલ્મ એવોર્ડ સમારંભ યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂમુના હસ્તે ફિલ્મ ઉદ્યોગ પ્રતિભાશાળી કલાકારોને...

અજય દેવગણની મુખ્ય ભૂમિકા ધરાવતી ‘મૈદાન’ પ્રોડયુસ કરીને પોતાની ઉંઘ હરામ થઈ ગયાની કબૂલાત નિર્માતા બોની કપૂરે કરી છે. આ ફિલ્મ લાંબા સમયથી તૈયાર છે, પરંતુ...

વિદ્યુત જામવાલ તથા નંદિતા મહેતાતાની વચ્ચે સગાઈ બાદ બ્રેકઅપ થઈ ગયાના અહેવાલો હતા. જોકે હવે એવા સમાચાર છે કે બંને વચ્ચે પેચઅપ થઈ ગયું છે અને તેઓ ટૂંક સમયમાં...

‘તાલ‘, ‘હેરાફેરી’, ‘હમરાઝ’ જેવી બોલિવૂડની ફિલ્મોમાં ભૂમિકા ભજવનાર તેમજ ગુજરાતી રંગમંચના અનેક નાટકોમાં અભિનયના ઓજસ પાથરનાર ગુજરાતી અભિનેત્રી ભૈરવી વૈદ્યનું...

અમિતાભ બચ્ચને 11 ઓક્ટોબરે 81મો જન્મદિન ઉજવ્યો હતો. રાત્રે 12ના ટકોરે જન્મદિવસની શુભેચ્છા આપવા માટે હજારો ચાહકો ‘જલસા’ની બહાર બિગ બીની રાહ જોઈને ઉમટ્યા...

લોકોમાં તનની તંદુરસ્તીના મામલે જેટલી જાગૃતિ પ્રવર્તે છે તેટલી જાગૃતિ મનની તંદુરસ્તીના મામલે પ્રવર્તતી નથી. મેન્ટલ હેલ્થ કથળવા છતાં મોટાભાગના લોકો થેરાપી...

ફિલ્મમેકર એસ.એસ. રાજામૌલી દાદાસાહેબ ફાળકેના જીવન પર ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મમાં ભારતીય સિનેમાની શરૂઆતથી લઈને અત્યાર સુધીની સફર દર્શાવાશે.

શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ફિલ્મે વર્લ્ડવાઇડ 1,000 કરોડ રૂપિયા કરતાં વધારે રકમની કમાણી કરી લીધી છે. શાહરુખ પોતાની આ ફિલ્મની...

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન યુદ્ધ ફાટી નીકળ્યું છે તેવા સમયે જ નુસરત ભરુચા ઈઝરાયલમાં ફસાઈ ગઈ હતી. થોડા સમય માટે તો તેનો કોઈ સંપર્ક નહીં થતાં સૌના શ્વાસ અદ્ધર...