
વિશ્વ સમસ્તની પ્રાણીસૃષ્ટિના જીવન-નિર્વાહ માટે અને પરમાત્મા ચરણે અર્પણ કરાતા અન્નકૂટ કે છપ્પનભોગના વ્યંજનોનું અન્ન પૂરું પાડનારાં દેવી તે વિશ્વમાતા અન્નપૂર્ણા....
વિશ્વ સમસ્તની પ્રાણીસૃષ્ટિના જીવન-નિર્વાહ માટે અને પરમાત્મા ચરણે અર્પણ કરાતા અન્નકૂટ કે છપ્પનભોગના વ્યંજનોનું અન્ન પૂરું પાડનારાં દેવી તે વિશ્વમાતા અન્નપૂર્ણા. ભારતીય ધર્મ-સંસ્કૃતિમાં ધન-ધાન્યનાં મુખ્ય બે દેવીઓની પૂજા-ઉપાસના થાય છે. ધનસંપત્તિનાં...
કાર્તિક પૂનમનો મહિમા આપણી ભારતીય સંસ્કૃતિમાં સવિશેષ છે. દેવ દિવાળીનો આ પાવન દિન. દેશમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન માંગલિક કાર્યો સ્થગિત કરી દેવાયા બાદ પુન: એનો શુભારંભ દેવ દિવાળીથી થાય છે. આ વર્ષે ૫ નવેમ્બરે દેવદિવાળી આવે છે. આ પુનિત દિને ભગવાન...

વિશ્વ સમસ્તની પ્રાણીસૃષ્ટિના જીવન-નિર્વાહ માટે અને પરમાત્મા ચરણે અર્પણ કરાતા અન્નકૂટ કે છપ્પનભોગના વ્યંજનોનું અન્ન પૂરું પાડનારાં દેવી તે વિશ્વમાતા અન્નપૂર્ણા....

કાર્તિક પૂનમનો મહિમા આપણી ભારતીય સંસ્કૃતિમાં સવિશેષ છે. દેવ દિવાળીનો આ પાવન દિન. દેશમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન માંગલિક કાર્યો સ્થગિત કરી દેવાયા બાદ...

સરદાર પટેલ એટલે ભારતના એક એવા રાજનેતા તથા સમાજનેતા જેમને ભારતીયો આજે પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેટલા જ પ્રેમ અને આદરથી યાદ કરે છે. સરદાર વલ્લભભાઇ પટેલ...

દિવાળી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ, પ્રકાશનો ઉત્સવ. દિવાળી એ ફક્ત એક તહેવાર નથી, પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ - કાળીચૌદશ...

આસો વદ-12 શનિ વાર તા. 18 ઓક્ટોબર, ધનતેરસ. સમય: સવારે 08-06 થી 09-32 શુભ ચોઘડિયું, ગુરુની હોરાનો ઉત્તરાર્ધ ઉત્તમ ધનવર્ધક. બપોરે 12-01થી 16-44 વિજય અભિજિત...

આસો સુદ - પૂનમને શરદપૂર્ણિમા (આ વર્ષે 6 ઓક્ટોબર) કહેવાય છે. આ પૂર્ણિમાએ ચંદ્ર સંપૂર્ણ રીતે ખીલી ઉઠે છે. તેનો પ્રકાશ શીતળ લાગે છે. આકાશ નિર્મળ હોય છે. શ્વેત...

ગાંધીજી માટે અનેક વિશેષણો વપરાયા છે. મોહનલાલ કરમચંદ ગાંધી ‘ગાંધીજી’ના નામે ઓળખાયા. ‘બાપુ’ના નામે ઓળખાયા ‘મહાત્મા’ના નામે ઓળખાયા. કોઈએ તેમને સદીના ‘મહામાનવ’...

‘જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ છે તેમ જ જ્યાં ધનુર્ધર પાર્થ છે ત્યાં જ વિજય છે, લક્ષ્મી છે, કલ્યાણ છે તેમ જ શાશ્વત નીતિ છે એવો મારો મત છે’ એમ મહર્ષિ વ્યાસ ગીતાના...

‘ગરબો’ શબ્દ સંસ્કૃત ‘ગર્ભદીપ’ શબ્દમાંથી બન્યો છે, એવો અભ્યાસીઓનો મત છે. ‘ગર્ભદીપ’ એટલે જેના ગર્ભ - મધ્ય ભાગમાં દીવડો છે, તેવો કોરેલો - છિદ્રોવાળો ઘડો....

આપણા હિંદુ મહિનાનું કંઇક ને કંઇક વિશેષ મહત્વ રહ્યું છે. જેમ કે, માગશર એટલે કૃષ્ણ આરાધના, આસો એટલે શક્તિ આરાધના, શ્રાવણ એટલે શિવ આરાધના એવી જ રીતે કારતક,...