
‘ભવિષ્ય પુરાણ’માં કહ્યા મુજબ અષાઢ સુદ-11 એટલે દેવશયની એકાદશી. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. દેવશયન પર્વ સાથે જ ચાતુર્માસનો પ્રારંભ થઇ ગયો છે....
‘ભવિષ્ય પુરાણ’માં કહ્યા મુજબ અષાઢ સુદ-11 એટલે દેવશયની એકાદશી. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. દેવશયન પર્વ સાથે જ ચાતુર્માસનો પ્રારંભ થઇ ગયો છે. એક સમયે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું, ‘મોક્ષની ઈચ્છા રાખનાર મનુષ્યએ, શ્રી હરિ વિષ્ણુ ભગવાનને...
ગુરુ તો જ્ઞાનનું સર્વોચ્ચ શિખર છે. સદ્ગુરુ કંચન, કામિની અને કીર્તિના મોહમાં ન લપેટાય. ‘ગુરુગીતા’માં કહ્યું છે કે સદ્ગુરુના વચનામૃત સંસારના ઝેર ઓગાળી નાખે છે. જેની આંખોનું અમૃત ભાવમાધુર્યનો અનુભવ કરાવે, જેની વાણી પશુતામાંથી માનવતા તરફ પ્રેરે,...
‘ભવિષ્ય પુરાણ’માં કહ્યા મુજબ અષાઢ સુદ-11 એટલે દેવશયની એકાદશી. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. દેવશયન પર્વ સાથે જ ચાતુર્માસનો પ્રારંભ થઇ ગયો છે....
ગુરુ તો જ્ઞાનનું સર્વોચ્ચ શિખર છે. સદ્ગુરુ કંચન, કામિની અને કીર્તિના મોહમાં ન લપેટાય. ‘ગુરુગીતા’માં કહ્યું છે કે સદ્ગુરુના વચનામૃત સંસારના ઝેર ઓગાળી નાખે...
૨થયાત્રા એ અમદાવાદીઓ માટે એક અનેરું પર્વ છે, કારણ કે આ યાત્રા જગન્નાથજીના માનવકલ્યાણાર્થે રંગેચંગે નીકળતી યાત્રા છે. આ એક એવી યાત્રા છે જેમાં સ્વયં જગતનો...
પપ્પા માટેના ખાસ દિવસની 15 જૂને ઉજવણી થશે તે પ્રસંગે એનો ઇતિહાસ...
વટવૃક્ષ તો મૃત્યુલોકનું કલ્પવૃક્ષ છે. ભારતીય સંસ્કૃતિ વૃક્ષોની છાયામાં ફૂલીફાલી છે. તપોવનમાં વૃક્ષોની શાખા-પ્રશાખા નીચે ધર્મ અને જ્ઞાનની અનેક શાખાઓ વિસ્તરી...
‘સ્તતા મયા વરદા વેદ માતા...’ ચારેય વેદ - ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં જેનો મહિમા વિસ્તૃતપણે વર્ણવેલો છે તે વેદમાતા ગાયત્રીને છાંદોગ્યોપનિષદ...
આપણા શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે, મનુષ્ય જન્મ તો દુર્લભ છે જ, પરંતુ મનુષ્યજન્મ મળ્યા પછી સત્સંગ મળવો અતિ દુર્લભ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રી...
ભારતીય ધર્મ-સંસ્કૃતિએ ખગોળશાસ્ત્રીય નવેય ગ્રહો જેવા કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શનિ વગેરેને દેવનું સ્વરૂપ અપાયું છે. સૂર્યને તો જગતનો આત્મા કહ્યો...
કરુણામયી જગદંબા તો ત્રણેય ભુવનના સર્જનહાર અને ત્રિવિધ તાપ-સંતાપનું શમન કરનાર છે. રાજરાજેશ્વરી માતા ભુવનેશ્વરીના મહિમાનું ગાન કરતાં એક શ્લોકમાં કહેવાયું...
ભગવાન વિષ્ણુના અનેક ભક્તોમાં નારદજીનું નામ સૌથી પહેલાં લેવાય છે. એટલે સુધી કે શ્રીકૃષ્ણએ શ્રીમદ્ ભગવદ્ગીતાના દશમા અધ્યાયમાં કહ્યું છે કે, ‘અશ્વત્થ: સર્વવૃક્ષાણાં...