
મોદી સરકાર 2.0નું ચોથુ બજેટ રજૂ કરતા ભારતના કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામને વર્ષ 2022-23માં દેશમાં સત્તાવાર ડિજિટલ કરન્સી એટલે કે ડિજિટલ રૂપિયો...
રતન ટાટાના ઓરમાન ભાઈ અને ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ જાહેર કર્યું છે કે પોતે રિટેલ કંપની ટ્રેન્ટ લિમિટેડના ચેરમેનપદેથી નવેમ્બરમાં રાજીનામું આપશે. ટાટા સમૂહમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ માટે નિવૃત્તિની ઉમર 70 વર્ષ છે. ત્રણ દસકામાં નોએલે...
એમેઝોને ભારતમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે વધારાના 13 બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના જાહેર કરી છે, જેનાથી 2026 અને 2030 દરમિયાન દેશમાં તેનું કુલ રોકાણ 48 બિલિયન ડોલર થઈ જશે. 2025માં એમેઝોને ભારતમાં...

મોદી સરકાર 2.0નું ચોથુ બજેટ રજૂ કરતા ભારતના કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામને વર્ષ 2022-23માં દેશમાં સત્તાવાર ડિજિટલ કરન્સી એટલે કે ડિજિટલ રૂપિયો...

બ્રિટિશ સરકારનો નવો કાયદો ટેક જાયન્ટ્સ ગૂગલ-ફેસબૂકને મોટો નાણાકીય ફટકો મારી શકે છે. યુકેએ ગૂગલ અને ફેસબૂકના વધી રહેલા પ્રભુત્વને ખાળવાના પ્રયાસરુપે અપનાવેલા...
યુકેમાં સૌથી વધુ ટેક્સ કોણ ચૂકવે તે સંબંધિત ધ સન્ડે ટાઈમ્સ ટેક્સ લિસ્ટ-૨૦૨૨ જાહેર કરાયું છે. આ વાર્ષિક લિસ્ટ અનુસાર ગેમ્બલિંગ એન્ટ્રેપ્રીન્યોર ડેનિસ કોટ્સ અને તેના પરિવાર ૧૨ મહિનામાં સૌથી વધુ એટલે કે ૪૮૧.૭ મિલિયન પાઉન્ડના ટેક્સ સાથે ફરી એક વખત...

ભારતના નાણામંત્રીએ ક્રિપ્ટોકરન્સીની આવક પર 30 ટકા ટેક્સ વસૂલવાની જાહેરાત કરી છે. એક અંદાજ પ્રમાણે ભારતીય રોકાણકારોએ પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સીમાં રૂપિયા 45000...

સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા નિર્મલા સીતારામને બજેટમાં જાહેરાત કરી હતી કે સંરક્ષણ વિભાગ માટેની કુલ ફાળવણીના 68 ટકાનો ખર્ચ ઘરેલુ સંરક્ષણ ઉત્પાદનો...

યુકેસ્થિત ભારતના હાઈ કમિશનર શ્રીમતી ગાયત્રી ઈસ્સાર કુમારે જણાવ્યું છે કે ભારત અને યુકે આ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણ વેપાર સમજૂતી સાધવાના માર્ગે આગળ વધી...

મોદી સરકાર ૨.૦નું ચોથુ બજેટ રજૂ કરતા કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામને વર્ષ ૨૦૨૨-૨૩માં દેશમાં સત્તાવાર ડિજિટલ કરન્સી એટલે કે ડિજિટલ રૂપિયો જારી કરવાની...

મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલા વર્ષ ૨૦૨૨-૨૩ના નાણાકિય વર્ષ માટેના બજેટમાં ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ એસેટ્સ પર ટેક્સ વસૂલવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રિય...

ફ્યુચર રિટેલ લિમિટેડ અને એમેઝોન વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહનો ઉકેલ લાવવા એમેઝોને એફઆરએલના સ્વતંત્ર ડિરેક્ટરોને જાણ કરી છે કે સમારા કેપિટલ દેવા તળે દટાયેલી...

ભારતીય શેરબજારમાં સોમવારે એપ્રિલ ૨૦૨૧ પછીનો સૌથી મોટો કડાકો નોંધાયો છે. જેમાં બીએસઇ સેન્સેક્સ ૧૫૪૫.૬૭ પોઈન્ટ્સ (૨.૬૨ ટકા) જ્યારે નિફ્ટીમાં ૪૬૮.૦૫ પોઈન્ટ્સ...