ભારત-યુએઇ વચ્ચે સંરક્ષણ, અવકાશ, ઉર્જા, રોકાણ ક્ષેત્રે કરારઃ વર્ષે 200 બિલિયન ડોલરના વેપારનું લક્ષ્ય

ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વચ્ચે વર્ષ 2032 સુધીમાં વાર્ષિક વેપાર 200 બિલિયન ડોલરે પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી થઈ હતી. ભારતના ટૂંકા પ્રવાસે પહોંચેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન...

75 ટકા સંપત્તિ દાન કરીશ, પુત્રને આપેલું વચન નિભાવીશઃ શોકાતુર અનિલ અગ્રવાલ

વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...

ઈલોન મસ્કની નેટવર્થમાં આ સપ્તાહે અત્યાર સુધી ૫૦ બિલિયન ડોલર એટલે કે રૂ. ૩.૭૧ લાખ કરોડનો જંગી ઘટાડો થયો છે. સતત બે દિવસ ટેસ્લા ઈન્કના શેરોમાં કડાકો બોલવાના...

બ્યુટી અને ફેશન રિટેલર ઇ-કોમર્સ કંપની નાયકાના સ્થાપક ફાલ્ગુની નાયરે ઇતિહાસ રચ્યો છે. તેઓ જાતમહેનતથી આગળ વધેલાં ભારતના સૌથી અમીર મહિલા અબજોપતિ બન્યાં છે....

કોરોનાકાળના સંઘર્ષ બાદ ફરી આર્થિક બાબતો તેજી પકડી રહી છે. ૨૦૨૧માં આઇપીઓ માર્કેટ ધૂમ મચાવી રહ્યું છે. ચાલુ વર્ષે ૧૦ મહિનામાં જ કંપનીઓએ આઇપીઓ દ્વારા અંદાજે...

કોવિડ-૧૯ વેક્સિન ઝાયકોવ-ડીના ભાવ અંગે કેન્દ્ર સરકાર અને ઝાયડસ કેડિલા વચ્ચે લાંબા સમયથી મંત્રણાઓ ચાલી રહી હતી. હવે સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની પોતાની...

વેપારીઓના રાષ્ટ્રીય સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)એ જણાવ્યું છે કે ચીનની સામગ્રીનો બહિષ્કાર ચાલી રહ્યો હોવાથી ચીનને આ દિવાળી તહેવારોમાં...

ચાન્સેલર રિશિ સુનાકે જાહેર ક્ષેત્રો માટે ૧૫૦ બિલિયન પાઉન્ડના વધારાના ખર્ચાની ફાળવણીઓ જાહેર કરી છે પરંતુ, તેનો ભાર મધ્યમ આવક મેળવનારા લોકો પર આવવાનો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આશરે ૩૦,૦૦૦ પાઉન્ડની આવક ધરાવનારા લાખો લોકોએ જાહેર ખર્ચાનો બોજો...

ચાન્સેલર રિશિ સુનાકે ૨૭ ઓક્ટોબર બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં તેમના પ્રથમ સંયુક્ત બજેટ અને સ્પેન્ડિંગ રિવ્યૂની રજૂઆત કરી હતી. તેમણે અર્થતંત્રમાં વૃદ્ધિ, નોકરીઓમાં વધારો તેમજ દેવાંમાં ઘટાડાની વાત કરી છે. સુનાકના બજેટના મહત્ત્વપૂર્ણ મુદ્દાની ઝલક આ...

ચાન્સેલર રિશિ સુનાકે ૨૭ ઓક્ટોબર બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં જાહેર કરેલા બજેટમાં કરકસરની નીતિનો ત્યાગ કરવા સાથે હોસ્પિટલ્સ, સ્કૂલ્સ અને જસ્ટિસ સિસ્ટમ સહિત...

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દ્વારા લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે ૨૦૨૩માં ખુલ્લી મૂકાનારી ગ્રીન એનર્જી સંબંધિત ગેલેરીને સ્પોન્સર કરવાની કરાયેલી જાહેરાતનો...

બાર્કલેઝના વડા અને અમેરિકન બેન્કર જેસ સ્ટાલીએ આખરે રાજીનામું આપવું પડ્યું છે. સ્ટાલીના સ્થાને ભારતીય બેન્કર અને જેપી મોર્ગનના પૂર્વ એક્ઝિક્યુટિવ સીએસ વેંકટક્રિશ્નનને બાર્કલેઝના વડા તરીકેની કામગીરી સુપરત કરાઈ છે. અત્યાર સુધી ગ્લોબલ માર્કેટ્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter