યુકે-ભારત વેપાર કરારને ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપે વધાવી લીધો

યુકે-ભારત મુક્ત વેપાર કરાર અમલમાં આવતા ગયા બુધવારે વેસ્ટમિન્સ્ટર ખાતે સાંસદોની સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી પીટર કાયલ તેમજ ઇન્ડો-પેસિફિક મંત્રી સીમા મલ્હોત્રા હાજર રહ્યાં હતાં.

ભારત-કેનેડા ટ્રેડ ડીલઃ વાટાઘાટોનો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ

ભારત અને કેનેડા વચ્ચે સૂચિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો રાજધાની ઓટાવામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બંને દેશો 2026ના ચાલુ વર્ષમાં જ આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

એબીજી શિપયાર્ડે જુદી જુદી બેન્કો સાથે આચરેલી ગેરરીતિ બહાર આવ્યા બાદ શાસક-વિપક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય આક્ષેપ - પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે.

બજાજ મોટર્સના સંસ્થાપક અને પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું પૂણેમાં નિધન થયું છે. ૮૩ વર્ષના બજાજ લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા અને તેમણે ૧૨ ફેબ્રુઆરીએ અંતિમ...

યુકેમાં પેટ્રોલના ભાવ પ્રતિ લીટર ૧.૪૮ પાઉન્ડ સાથે સાતમા આસમાને પહોંચ્યા છે. અગાઉનો પ્રતિ લિટર વિક્રમગત વર્ષની ૨૧ નવેમ્બરે ૧૪૭.૭૨ પેન્સનો નોંધાયો હતો. AAના જણાવ્યા મુજબ રવિવારે પ્રતિ લિટર પેટ્રોલની કિંમત ઉછળીને ૧૪૮.૦૨ પેન્સ થઈ હતી. બીજી તરફ, ડિઝલના...

વિજય માલ્યા અને નિરવ મોદીની આર્થિક ગોબાચારીને પણ ઝાંખી પાડી દે તેવું મસમોટું બેન્કીંગ કૌભાંડ બહાર આવ્યું છે, અને તે પણ ગુજરાતમાં. દેશની સર્વોચ્ચ તપાસનીશ...

ભારતમાં મોટા ભાગના લોકો બે સ્ટોક એક્સચેન્જથી માહિતગાર છે. એક બીએસઇ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને બીજું એનએસઇ એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ. બીએસઈ...

એબીજી ગ્રૂપના સર્વેસર્વા રિશી અગ્રવાલનું બેકગ્રાઉન્ડ જાણવા જેવું છે. તે જાણીતા ઉદ્યોગપતિબંધુઓ શશી અને રવિ રુઇયાનો ભાણેજ છે. એસ્સાર જૂથના રુઇયાબંધુઓ પણ...

એરલાઈનના પેસેન્જર્સને વધુ રક્ષણ આપવા માટે સરકાર ધરખમ સુધારા કરી રહી છે. જો ડોમેસ્ટિક ફ્લાઈટ્સ એક કલાક જેટલી મોડી પડશે તો પેસેન્જર વળતર મેળવવાને હકદાર બનશે. અત્યારે...

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામને તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતમાં ફાઇવજી ટેલિકોમ સેવાઓ શરૂ કરી દેવાશે. આ માટેના સ્પેક્ટ્રમની...

ભારતના નાણામંત્રીએ તેમના બજેટમાં ક્સ્ટમ ડ્યુટીને સરળ બનાવતાં ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ્સ, કેમિકલ્સ, મેટલ્સ સહિતના ઉદ્યોગોને રાહત મળી છે. જોકે...

ભારતના એવિએશન સેક્ટરના ઇતિહાસમાં ૧૫ ઓક્ટોબર ૧૯૩૨, ૧ ઓગસ્ટ ૧૯૩૫, ૮ ઓક્ટોબર ૨૦૨૧ અને ૨૭ જાન્યુઆરી ૨૦૨૨ના દિવસો ઐતિહાસિક બની ગયાં છે. ૧૫ ઓક્ટોબર ૧૯૩૨ના રોજ...



to the free, weekly Gujarat Samachar email newsletter