
યુનેસ્કો દ્વારા કચ્છ-ભૂજના સ્મૃતિવનને વિશ્વના સાતમા સૌથી સુંદર મ્યુઝિયમની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક્સ ઉપર ટ્વિર...
આઇટી જાયન્ટ ગૂગલે દુનિયાને મચ્છરોના ત્રાસથી મુક્ત કરાવવા માટે એક અનોખો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ વિશેષ એટલા માટે છે કે એમાં લોઢું લોઢાને કાપે એ ન્યાયે મચ્છર જ મચ્છરનો ખાત્મો કરે તેવી યોજના અમલી બનશે. આ માટે લેબોરેટરીમાં મચ્છરોને ખાસ...
દુનિયામાં અનેક સુંદર અને રહસ્યમય જગ્યાઓ આવેલી છે, પરંતુ ફિનલેન્ડના બાલ્ટિક સાગરમાં એક એવો ટાપુ છે જે તેની સુંદરતા કરતા તેના પણ ખાસ નિયમને કારણે વધુ ચર્ચામાં છે. ‘સુપરશી આઇલેન્ડ’ તરીકે ઓળખાતી આ જગ્યાને સંપૂર્ણપણે ‘વુમન ઓન્લી’ ઝોન જાહેર કરવામાં...

યુનેસ્કો દ્વારા કચ્છ-ભૂજના સ્મૃતિવનને વિશ્વના સાતમા સૌથી સુંદર મ્યુઝિયમની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક્સ ઉપર ટ્વિર...

અબોલ જીવો માટેનો ઉદ્યોગપતિ રતન ટાટાનો પ્રેમ જગજાહેર છે. તેમણે રસ્તે રઝળતા-ભટકતા સ્ટ્રીટ ડોગ માટે કાર્યરત એક સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું છે. હવે...

રશિયાના અવકાશયાત્રી ઓલેગ કોનોનેન્કો (59) અંતરીક્ષમાં 1,000 દિવસ પસાર કરનારા વિશ્વના પ્રથમ માનવી બન્યા છે. ચોથી જૂને ઓલેગ કોનોનેન્કોએ ઈન્ટરનેશન સ્પેસ સ્ટેશન...

આજે આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગના કારણે કાળઝાળ ગરમીનો સામનો કરી રહી છે ત્યારે હૈયાને ટાઢક કરે તેવા સમાચાર આવ્યા છે. કેનેડાના એન્ટોની મૂસેઝ નામના યુવકે સૌથી...

જર્મનીનો એક બે વર્ષનો ટેણિયો તેની ચિત્રકળાના કારણે ચર્ચામાં છે.

કોઈ વ્યકિતને પાડોશી દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે, ‘તમારા ઝાડની ડાળીઓ અમને નડે છે...’ ત્યારે, મોટા ભાગે આપણને સાંભળવા મળતું હોય છે કે, તમારી વાત સાચી...

સામાન્ય રીતે લોકો લક્ઝરી હોટેલોની મુલાકાત લેતા રહે છે, પરંતુ અમેરિકાના એરિઝોનામાં એક એવી લક્ઝરી હોટેલ છે જેના રૂમ એક ગુફાની અંદર આવેલા છે.

વિશ્વભરના વિજ્ઞાનીઓ વધતી ઉંમરને ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમને ઉમર ઘટાડવાનો કોઈ અકસીર ઉપાય મળ્યો નથી. જોકે 56 વર્ષીય પૂર્વ...

એન ઓફ બ્રિટની તરીકે જાણીતાં ફ્રાન્સના રાણી એકમાત્ર મહિલા હતાં જે બે વખત ફ્રાન્સના રાજાના જીવનસાથી બન્યાં હતાં. અનેક રાજકીય ષડયંત્રો અને વ્યકિતગત દુર્ઘટનાઓથી...

ઈજિપ્તના રાજવીઓ-ફેરોઝની કબરો પિરામિડ્સ વિશે કોણ નથી જાણતું? આર્કીઓલોજિસ્ટ્સ લાંબા સમયથી વિચારતા હતા કે મોટા ભાગના પિરામિડ્સ રણમાં લોકોનો વસવાટ ન હોય તેવા...