વિશ્વભરમાં હિન્દુઓ દ્વારા ગીતા જયંતીની આધ્યાત્મિકતા અને દિવ્યતા સાથે ઊજવણી

સામાન્ય રીતે ‘ગીતા’ નામનો ઉલ્લેખ થાય ત્યારે ‘ઈશ્વરના ગીત’ તરીકે ઓળખાતા પવિત્ર હિન્દુ ગ્રંથ ભગવદ્ ગીતાની જ વાત થતી હોવાનું માની શકાય. મહાકાવ્ય મહાભારતમાં મહત્ત્વના હિસ્સારૂપ આ તત્વજ્ઞાનનો સંવાદ 18 અધ્યાયના 700 શ્ર્લોકમાં સમાયેલો છે. વિશ્વભરમાં...

ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતો થેન્ક્સગિવિંગ ડે

કેનેડામાં ટુંકા ઉનાળા અને લાંબા શિયાળાના કારણે થેન્ક્સગિવિંગ ડેની ઊજવણી ઓક્ટોબર મહિનાના બીજા સોમવારે થાય છે. આ વર્ષે આ દિવસ 13 ઓક્ટોબર 2025ના રોજ મનાવાશે. જ્યારે યુએસએમાં આ દિવસ 26 નવેમ્બરે ઉજવાય છે. કેનેડાના ઘણાં પ્રાતોમાં આ ફેડરલ દ્ષ્ટિએ નિયંત્રિત...

અમેરિકા-ઈઝરાઈલ અને ઈરાનના ભીષણ યુદ્ધ વચ્ચે પાકિસ્તાન દ્વારા મધ્યસ્થતાની વાત આવી ત્યારે ભારતના વિપક્ષ ઉછળી પડયા હતા પરંતુ ભારતના વિચક્ષણ વિદેશ પ્રધાન એસ. જયશંકર દ્વારા એક જ વાક્યમાં ‘ભારત દલાલી કરી શકે નહીં’ તેમ જણાવી પાકિસ્તાનની મધ્યસ્થતાને...

સામાન્ય રીતે ‘ગીતા’ નામનો ઉલ્લેખ થાય ત્યારે ‘ઈશ્વરના ગીત’ તરીકે ઓળખાતા પવિત્ર હિન્દુ ગ્રંથ ભગવદ્ ગીતાની જ વાત થતી હોવાનું માની શકાય. મહાકાવ્ય મહાભારતમાં...

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીએ સૌપ્રથમ હું તેમને મસ્તક ઝૂકાવી પ્રણામ કરું છું અને ‘ધરતી આબા (ધરતીપિતા)’ તરીકે પણ લોકપ્રિય (છતાં, ભૂલી જવાયેલા) આદિવાસી સ્વાતંત્ર્યવીર, સન્માનીય સુધારક અને લોકનાયકને મારા દિલથી સલામ કરું છું. તેમનો જન્મ ઉલીહાટુ,...

વર્તમાન ડિજિટલ યુગમાં આપણે જે રીતે રહીએ છીએ, કામ કરીએ છીએ કે આદાનપ્રદાન કરીએ છીએ તેમાં ધરમૂળ પરિવર્તન આવ્યું છે. રિમોટ વર્કિંગ, ઓનલાઈન ગેમિંગ અને વર્ચ્યુઅલ સોશિયાલાઈઝિંગનો વધારો થઈ રહ્યો છે આપણામાંથી ઘણા લોકોમાં ઘરમાં જ સમય વીતાવે છે અને શારીરિક...

કેનેડામાં ટુંકા ઉનાળા અને લાંબા શિયાળાના કારણે થેન્ક્સગિવિંગ ડેની ઊજવણી ઓક્ટોબર મહિનાના બીજા સોમવારે થાય છે. આ વર્ષે આ દિવસ 13 ઓક્ટોબર 2025ના રોજ મનાવાશે....

કેનેડાએ 24 વર્ષ અગાઉ 9/11ના હુમલાઓ દરમિયાન  200 અમેરિકન ફ્લાઈટ્સને કેનેડાના એરપોર્ટ્સ સુધી ડાઈવર્ટ કરવાનું ઓપરેશન યલો રિબન લોન્ચ કરીને મદદ કરી હતી. રઝળી...

હાલમાં યુએસએ અને ભારત અને બાકીના વિશ્વ સાથે વેપારયુદ્ધ ચાલી રહ્યું છે. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરી હેટળ ભારત ઝડપથી વિકાસ સાધી રહ્યું છે....

શું તમને ખબર છે કે તમે આ અખબાર વાંચી રહ્યા છો એ કાગળ શામાંથી બન્યો છે કે આ લગ્નગાળામાં જે આમંત્રણ આવ્યું છે તે કંકોત્રીનો કાગળ કઇ સામગ્રીમાંથી બન્યો છે?



to the free, weekly Gujarat Samachar email newsletter