તસવીર-એ-ગુજરાત

No

Block: Site: Subtree Block

    ‘ચીની શાહુકાર’નો ખતરનાક ખેલ...

    ‘But, of Course, it is very difficult to prophesy so far as they concernced...’ ચીન-ભારત સંબંધો વિશે શ્રીમતી ગાંધીના આ પ્રત્યાઘાત હતા. ન્યૂ યોર્કમાં ‘મીટ ધ પ્રેસ’ કાર્યક્રમમાં વડા પ્રધાને ચીન પાકિસ્તાનને મદદ કરશે કે કેમ? એ સંદર્ભમાં આમ કહ્યું. (૮ નવેંબર ’૭૧) યુનોમાં ચીનના પ્રવેશ પછીયે ભારત-ચીન સંબંધો વણસેલા જ રહેશે? આ પ્રશ્નના હવે અનેક પ્રત્યુત્તરો મળવા માંડ્યા છેઃ પરંતુ ચીન સાથેની મૈત્રીને આપણે ક્યા પરિઘમાં મૂલવવી જોઈએ?

    ‘ચીની શાહુકાર’નો ખતરનાક ખેલ (ભ...

    (ગતાંકથી ચાલુ...) તસંગ-જોગ પર આક્રમણ એ ચીની ધૂર્તતા અને દુષ્ટતાનો પહેલો આંખ ખોલી નાખે તેવો ગંભીર પરચો હતો. પંજાબી સૈનિકોએ તેનો તગડો મુકાબલો કર્યો અને ચીનાઓના છક્કા પણ છોડાવ્યા. તેઓ પાછળ હટ્યા. પણ થોડી વારમાં નવી સંખ્યા સાથે ત્રિકોણિયો હુમલો કર્યો. પંજાબી જવાનો ફરી લડ્યા અને ચોટી પર સંદેશો મોકલ્યો કે ચીનાઓ પર મોર્ટાર અને તોપોથી મારો બોલાવો.

    ‘ચીની શાહુકાર’નો ખતરનાક ખેલ (ભ...

    (ગતાંકથી ચાલુ...) તસંગ-જોગ પર આક્રમણ એ ચીની ધૂર્તતા અને દુષ્ટતાનો પહેલો આંખ ખોલી નાખે તેવો ગંભીર પરચો હતો. પંજાબી સૈનિકોએ તેનો તગડો મુકાબલો કર્યો અને ચીનાઓના છક્કા પણ છોડાવ્યા. તેઓ પાછળ હટ્યા. પણ થોડી વારમાં નવી સંખ્યા સાથે ત્રિકોણિયો હુમલો કર્યો. પંજાબી જવાનો ફરી લડ્યા અને ચોટી પર સંદેશો મોકલ્યો કે ચીનાઓ પર મોર્ટાર અને તોપોથી મારો બોલાવો.

    પાંચમી ઓગસ્ટઃ એક વધુ ઐતિહાસિક...

    પાંચમી ઓગસ્ટ ૨૦૧૯. અને પાંચમી ઓગસ્ટ ૨૦૨૦. આ બંને વર્ષના દિવસોએ ભારતીય રાજકારણ અને લોકકારણ પર ઐતિહાસિક અસર કરી છે. કોઈને ‘ઐતિહાસિક’ શબ્દ વધારે પડતો લાગશે, પણ ૧૯૪૭થી આજ સુધીનો ઇતિહાસ તપાસવામાં આવે તો ચોક્કસ સંમત થઈ શકાય કે ૨૦૧૯ અને ૨૦૨૦ના ઓગસ્ટની પાંચમીએ એક નવું પ્રકરણ રચ્યું છે.

    વાત મહી નદીના વૈભવની...

    એક ભુલાઈ જવાયેલા ગુજરાત-રતન તે શ્રી અમૃત પંડ્યા. પુરાતત્ત્વથી માંડીને અનેક વિષયોમાં તેમણે આધિકારિક કલમ ચલાવેલી. આજથી પાંત્રીસ વર્ષ પહેલાં તેમણે લખેલો લેખ એવોને એવો પ્રાસંગિક છેઃ

    લાલ કિલ્લા પરના સ્વાતંત્ર્ય દ

    કોરોનાના ભયજનક વાદળા સાથેનો આ પહેલો સ્વાતંત્ર્ય દિવસ હતો. ૧૯૪૭થી ૨૦૨૦ આટલાં વર્ષોમાં પહેલી વાર લાલ કિલ્લાની ઉદાસી જોવા મળી. સીમિત સંખ્યામાં આમંત્રિતો અને ભીડભાડ વિનાનો ઉત્સવ. લાલ કિલ્લાએ કેવી - કેટલી પંદરમી ઓગસ્ટ જોઈ છે!

    એક વર્ષઃ ગુજરાત અને દેશનું......

    આ સપ્તાહ ‘એક વર્ષ’ની દાસ્તાનનું છે! ગુજરાત અને દેશ - બન્ને માટે. ગુજરાતમાં આમાં કેન્દ્રમાં છે એટલા માટે કે ૨૦૧૪માં તેમણે પોતાના મુખ્ય પ્રધાનને વડા પ્રધાન પદે પહોંચાડ્યા છે. આનો ‘હરખ’ થવો સાવ સ્વાભાવિક છે. વડા પ્રધાન પદે મોરારજીભાઈ પછીના ગુજરાતી હવે સ્થાપિત થયા, તેનું એક વર્ષ વીતી ગયું!

    વાહ કાશ્મીર, આહ કાશ્મીર... નિષ્ફ...

    કાશ્મીરમાં પ્રજાએ તો રાહતનો શ્વાસ લીધો અને ૩૭૦મી કલમની નાબુદીને વધાવી લીધી. ભ્રષ્ટ અને કાશ્મીરના ભલા માટે નેતૃત્વ કરવાનું નાટક કરી રહેલા પ્રાદેશિક રાજકીય પક્ષો અને નેતાઓથી મુક્તિ મેળવી છે. કોઈને ય હવે આઝાદ કાશ્મીર જોઈતું નથી, આતંકવાદીઓ પાકિસ્તાન પ્રેરિત છે અને યુવાન પેઢીને ગલત રસ્તા પર લઇ જાય છે એવું સમજુ કાશ્મીરી સમજી ગયો છે.

    ભાંગ્યુ છે ક્યાં મુનશીનું ભરૂ

    આપણા નગર - મહાનગરો વિશે કવિઓએ કલમ ચલાવી છે. ‘આ તે શા હાલ, સુરત સોનાની મુરત’ અને ‘ચલ મન, મુંબઈ નગરી...’ હોઠ પર આવે. નર્મદા કિનારે વસેલાં ભરૂચ માટે કહેવાયુંઃ ‘ભાંગ્યું તો યે ભરૂચ!’ આમ તો તેમાં ભરૂચનાં ખમીરને બિરદાવાયું છે, પણ એક લક્ષણ ઉમેરીને પૂછી શકાયઃ ‘ભરૂચ ક્યાં ભાંગ્યું છે, ભલા?’

    લંડન અને ભારતમાં એક ક્રાંતિકા

    એમનું નામ સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતી. વડોદરાવાસીઓને તેમનો આત્મીય પરિચય હતો. વિશ્વ જ્યોતિ આશ્રમમાં તેમનો - ભારતમાં આવે ત્યારે - નિવાસ રહેતો, બાકી વિશ્વભરમાં તેમની અદ્ભૂત ખ્યાતિ રહી. વિચાર અને કર્મનાં સાયુજ્યને તેમણે જનતા-જનાર્દનની વચ્ચે વહેતું કર્યું એ તેમની વિશેષતા!