
કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકી હુમલાના પગલે ભારતે સિંધુ જળસંધિ રદ કરવા સહિત અનેક પગલાં લીધાં છે. જેની સામે પાકિસ્તાને તેના એરસ્પેસને ભારત...

કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકી હુમલાના પગલે ભારતે સિંધુ જળસંધિ રદ કરવા સહિત અનેક પગલાં લીધાં છે. જેની સામે પાકિસ્તાને તેના એરસ્પેસને ભારત...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ વખોડી કાઢી છે અને ચિંતા પણ વ્યક્ત કરી છે. શંકરાચાર્યએ...

ઇન્ડિયન ઓઇલની ગુજરાત રિફાઇનરી AVGAS 100LLનું ઉત્પાદન કરનારી પ્રથમ ભારતીય રિફાઇનરી બની છે, જે એક ઉડ્ડયન અને રેસિંગ ફ્યુઅલ છે. આ ફ્યુઅલને અગાઉ આયાત કરાતું...

લોકોના હિત માટે સતત કાર્યરત્ રહી યોગદાન આપનારાં કચ્છના રાજપરિવારનાં મહારાણી પ્રીતિદેવીના 87મા જન્મદિવસે રણજિત વિલાસ પેલેસ ખાતે મુલાકાત સહ શુભેચ્છા કાર્યક્રમ...

સેશન્સ કોર્ટે એક ચકચારી કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારા આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને...

આઇપીએલની ગુજરાત ટાઇટન્સ ટીમના ખેલાડીઓ બુધવારે ઐતિહાસિક નગરી વડનગરની મુલાકાતે પહોંચ્યા હતા.. ટીમના કેપ્ટન શુભમન ગિલ, રાશીદ ખાન, મોહંમદ સિરાજ, સાંઈ કિશોર...

વિસનગરના વાલમ ગામમાં 600 વર્ષ જૂની પરંપરા હાથિયાઠાઠુ મહોત્સવ ઊજવાયો. ચૈત્ર વદ નોમ-દશમે યોજાતા આ મહોત્સવમાં બળદગાડાની રોમાંચક હરીફાઈ જોવા મળી. મહોત્સવના...

ઈદી અમીને 1972માં એશિયનોની યુગાન્ડામાંથી હકાલપટ્ટી કરી તેમજ કેન્યાની આફ્રિકીકરણ નીતિઓ અંતર્ગત એશિયન વર્ક પરમિટ્સ રદ કરવામાં આવી ત્યારથી ઈસ્ટ આફ્રિકન એશિયનોએ...

ક્યારેક આપણે સ્વયંથી, પોતાના મિત્રોથી, સંબંધીઓથી કે સહકર્મચારીઓથી વધુ પડતી અપેક્ષા રાખી લઈએ છીએ. આ અપેક્ષા કામ માટે, લાગણી માટે, મદદ માટે કે બીજી કોઈ પ્રકારે...

મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ;દૂસરા ન કોઈ, સાધો, સકલ લોક જોઈ...આ પંક્તિ સાંભળતાં જ મીરાંબાઈનું સ્મરણ થાય. કૃષ્ણદીવાની મીરાં, પ્રેમદીવાની મીરાં અને...