- 30 Apr 2025

લંડનઃ ભારતના પૂર્વ કેન્દ્રીય રેલવેમંત્રી શ્રી દિનેશભાઈ ત્રિવેદીએ અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત ટુરિઝમની અનોખી ટેગલાઈનનો પડઘો પાડતા જણાવ્યું હતું કે,‘જ્યારે...

લંડનઃ ભારતના પૂર્વ કેન્દ્રીય રેલવેમંત્રી શ્રી દિનેશભાઈ ત્રિવેદીએ અમિતાભ બચ્ચન દ્વારા ગુજરાત ટુરિઝમની અનોખી ટેગલાઈનનો પડઘો પાડતા જણાવ્યું હતું કે,‘જ્યારે...

રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સુર્યવંશીએ ક્રિકેટ વિશ્વમાં ધમાકો સર્જતા માત્ર 38 બોલમાં જ 7 ચોગ્ગા અને 11 છગ્ગા સાથે 101 રન ફટકારર્યા છે. આ સાથે જ રાજસ્થાન...

ભારતીય સમુદાય માટે બહુપ્રતિક્ષિત કેનેડાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જે મુજબ, લિબરલ પાર્ટીના માર્ક કાર્ની વડા પ્રધાનપદે યથાવત્ રહેશે. 60 વર્ષીય...

ગુજરાત પોલીસ બાંગ્લાદેશી ઘૂસણખોરોને સકંજામાં લઈ રહી છે, ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઘૂસણખોરોને ચેતવણી આપી હતી કે, ઘૂસણખોરો જાત સરેન્ડર થાઓ, નહિતર...

પહેલગામ આતંકી હુમલામાં સુરતના શૈલેશ કળથિયા ઉપરાંત ભાવનગરના પિતા-પુત્ર યતીશભાઈ પરમાર અને સ્મિત પરમારના મૃતદેહ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જેમની અંતિમયાત્રામાં...

પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં માધાપરના લોહાણા પરિવારનો ચમત્કારિક બચાવ થયો. માધાપરના અશ્વિનભાઈ તેમનાં પત્ની અરુણાબહેન, પુત્રી ઉન્નતિ, દોહિત્ર પ્રહર અને...

પહેલગામ હુમલા વખતે અમદાવાદના પાલડીમાં વસતા ઋષિ ભટ્ટ પણ ત્યાં પોતાના પરિવાર સાથે હાજર હતા. આતંકીઓના હુમલા સમયે તેઓ ઝિપલાઇન પર હતા અને ફાયરિંગનો અવાજ સાંભળીને...

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હુમલામાં આબાદ બચી ગયેલા લોકોમાં એક અમરેલીનો પરિવાર...

તાજેતરમાં લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ દ્વારા દુબઈ ખાતે ગ્લોબલ લોહાણા બિઝનેસ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો અહેવાલ રસપ્રદ અને માહિતીસભર લાગ્યો...

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશના પડકારને ઝીલીને અલ્પેશ કથીરિયા, જિગીશા પટેલ સહિતનો કાફલો ગોંડલ પહોંચ્યો હતો. જો કે ભરૂડી ચોકડીથી જ ગણેશના...