
શરીર પર જોવા મળતા સોજા માટે અનેકવિધ કારણો જવાબદાર હોય છે, પણ આનું એક મહત્ત્વનું કારણ નકારાત્મક ભાવના પણ છે. લાંબા ગાળે આ જ કારણ નાનીમોટી બીમારી નોંતરે...
શરીર પર જોવા મળતા સોજા માટે અનેકવિધ કારણો જવાબદાર હોય છે, પણ આનું એક મહત્ત્વનું કારણ નકારાત્મક ભાવના પણ છે. લાંબા ગાળે આ જ કારણ નાનીમોટી બીમારી નોંતરે...
હોળીનો ઉત્સવ એટલે અસત્ય પર સત્યના વિજયનો ઉત્સવ. ફાગણ સુદ પૂનમ (આ વર્ષે 13 માર્ચ)ના રોજ સંધ્યા ટાણે આ પર્વ ઊજવવામાં આવે છે. વસંતનું યૌવન સોળે કળાએ ખીલેલું...
અંગત અનુભવની વાત લખું તો કાર્યક્રમ સંચાલક તરીકે પહેલીવાર સાંજે સાડા સાતે શરૂ થયેલો કાર્યક્રમ બરાબર દસ કલાક પછી, સવારે સાડા પાંચે વિરામ પામ્યો હોય એવો મારા...
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંતે વીરપુરના જલારામ બાપાને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં માહોલ ગરમાયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સ્વામી જ્ઞાનપ્રકાશે...
ઝારખંડના પૂર્વીય વિસ્તાર સિંહભૂમ જિલ્લાથી 70 કિલોમીટરના અંતરે આવેલા લખાઈડીહ ગામે પોતાના નામે અનોખો વિક્રમ નોંધાવ્યો છે. ચાર પહાડોની વચ્ચે વસેલા આ ગામમાં...
દેશમાં પાસપોર્ટ અંગે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. 1 ઓક્ટોબર 2023 પછી જન્મેલા તમામ લોકોએ હવે પાસપોર્ટ માટે અરજી કરતી વખતે જન્મ પ્રમાણપત્ર આપવું પડશે....
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળની સત્તા સંભાળ્યા પછી એક પછી એક મોટા મોટા નિર્ણયો લઈને દુનિયાને ચોંકાવી રહ્યા છે. આ શ્રેણીમાં હવે તેમણે અમેરિકાની...
બિહાર સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. બિહારના 7 ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા છે. બિહારમાં વર્ષ 2025ના અંતે સુધી યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા...
બહુજન સમાજ પક્ષના વડા માયાવતીએ, એમના ભત્રીજા આકાશ આનંદને પક્ષના મહત્ત્વપૂર્ણ બધા પદો પરથી હટાવી દેવાયા અંગે જણાવ્યું કે પોતે પક્ષના હિત માટે આકાશને હાંકી...
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યા બાદ ગવર્નર અજય ભલ્લાએ ઉગ્રવાદીઓને લૂંટેલાં હથિયાર સરેન્ડર કરવા છેલ્લી તારીખ આપી હતી. જે બાદ હથિયારોનો મોટો જથ્થો સુરક્ષાબળ...