
ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહના મૃત્યુના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ-2023થી જુલાઈ-2024 સુધીના એક વર્ષમાં 141 સિંહનાં વિવિધ કારણથી મૃત્યુ થયાં હતાં....

ગુજરાતનું ગૌરવ ગણાતા સિંહના મૃત્યુના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. ઓગસ્ટ-2023થી જુલાઈ-2024 સુધીના એક વર્ષમાં 141 સિંહનાં વિવિધ કારણથી મૃત્યુ થયાં હતાં....

ચાઇનીઝ ગેંગ દ્વારા સુરત સહિત દેશ-વિદેશના 40 યુવાનોને મ્યાનમારમાં બંધક બનાવાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે સુરત સાઇબર ક્રાઇમે સુરતથી એક અને પંજાબના ચંદીગઢથી...

ગીરસોમનાથ જિલ્લાના ઉનાના વાજડી ગામે રહેતા શ્રમિક રમેશભાઈ નંદવાણાનાં ત્રણ બાળક મેદસ્વિતાથી પીડાઈ રહ્યાં છે. બે દીકરી અને એક દીકરાનું દિવસે ને દિવસે વજન...

શહેરના નારણપુરામાં આવેલા રૂ. 825 કરોડના ખર્ચે બનેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું છે. ઉદ્ઘાટન દરમિયાન...

કન્સ્ટ્રક્શનના રૂપિયાની લેતીદેતીના 20 મહિનાથી ચાલતા ઝઘડામાં પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણીએ પાટીદાર અગ્રણી નેતા અને નિકોલના 63 વર્ષીય બિલ્ડર હેમંત રૂડાણીની...

દુનિયા અને દેશમાં યુએવી ડ્રોનનો ઉપયોગ વિજ્ઞાન, સંશોધન, કૃષિ અને અવકાશ માટે વધી રહ્યો છે. નાસા દ્વારા મંગળ જેવા ગ્રહોના સંશોધન અને ઇસરો દ્વારા ડ્રોન બેસ્ડ...

ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ સાહિત્યકાર ભાગ્યેશ જ્હાને વર્ષ 2025નું ભારતીય ભાષા સન્માન અપાશે. ગાંધીજીએ સ્થાપેલી કાશી વિદ્યાપીઠમાં હિન્દુસ્તાન ટાઇમ્સના...

ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામે આવેલ ચાંદ સુર્યા મંદિરે ગઈકાલે વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અગ્નિવીર સંગઠન દ્વારા તાપી તથા ડાંગ જિલ્લાના વિવિધ...

પાર-તાપી રિવર લિન્ક પ્રોજેક્ટને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષ છે. વિધાનસભામાં આ મુદ્દે પૂછાયેલા પ્રશ્નોના સરકાર તરફથી અસ્પષ્ટ જવાબો મળતાં આદિવાસી સમાજ રોષમાં...

જૂનાગઢમાં કોંગ્રેસને ફરી મજબૂત કરવા હાઇકમાન્ડે કવાયત હાથ ધરી છે, જેના ભાગરૂપે અહીંની ભવનાથ તળેટીમાં શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખો માટે પ્રશિક્ષણ શિબિરનું...