
ચારમિનાર નજીક ગુલઝાર હીઝ ખાતે રવિવારે સવારે 6 વાગ્યે બે માળની રહેણાક ઇમારત અને એક દુકાનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 17 લોકોના મોત થયા હતા.
ચારમિનાર નજીક ગુલઝાર હીઝ ખાતે રવિવારે સવારે 6 વાગ્યે બે માળની રહેણાક ઇમારત અને એક દુકાનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 17 લોકોના મોત થયા હતા.
મોટા ભાગના લોકો આજે ધન-સંપત્તિને સમૃદ્ધિ માનવાની ભૂલ કરે છે. તેમને લાગે છે કે વધારે પૈસા હોવા એટલે વધારે સમૃદ્ધ હોવું, પરંતુ વાસ્તવમાં એવું નથી. જીવનનો...
પહલગામ આતંકી હુમલાનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા ઓપરેશન સિંદૂર હેઠળ સૈન્ય કાર્યવાહીમાં પાકિસ્તાનમાં નવ આતંકી સ્થળોનો સફાયો કર્યા પછી હવે...
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નિએ તેમના નવા પ્રધાનમંડળમાં બે ભારતીય કેનેડિયનોને મહત્ત્વના મંત્રાલયનો કાર્યભાર સોંપ્યો છે. કાર્નિએ તેમની કેબિનેટમાં 58 વર્ષના...
પેન્સિલવેનિયામાં એક ગમખ્વાર કાર દુર્ઘટનામાં બે ભારતીય વિદ્યાર્થીના કરુણ મોત થયા છે. મૃતકો પૈકી એક માનવ પટેલ ગુજરાતનો વતની હોવાનું મનાય છે. જ્યારે બીજા...
ગની દહીંવાલા તરીકે મશહૂર શાયરનું મૂળ નામ અબ્દુલગની અબ્દુલકરીમ. જન્મ 17 ઓગસ્ટ 1908. સવિશેષ ગઝલ લખે. ‘ભિખારણનું ગીત’ પ્રસિદ્ધ છે જે ‘સંસ્કૃતિ’માં છપાયું....
પનામા સિટીના ટર્મિનલ ક્રૂઝ ખાતે લાંગરેલા સ્પેનિશ નેવીના ટ્રેનિંગ શિપ જુઆન સેબેસ્ટિયન ડી એલ્કાનો પર જઇ રહેલા સ્પેનિશ ક્રાઉન પ્રિન્સેસ લિયોનોર (ડાબે) સાથે...
ભારતીય ધર્મ-સંસ્કૃતિએ ખગોળશાસ્ત્રીય નવેય ગ્રહો જેવા કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શનિ વગેરેને દેવનું સ્વરૂપ અપાયું છે. સૂર્યને તો જગતનો આત્મા કહ્યો...
આકરી ગરમીના દિવસોમાં રાહત મેળવવા અને સુંદરતા જાળવી રાખવા તમે જાતે જ ઘરગથ્થુ રીતે ગુણવત્તાવાળાં, અસરકારક અને ખાતરીવાળાં હર્બલ બોડીલોશન તૈયાર કરી શકો છો....
ભારતીય સેનાએ 6 અને 7 મેની મધરાત્રે ઓપરેશન સિંદૂર અંતર્ગત એર સ્ટ્રાઇક કર્યા પછી પાકિસ્તાને 7 અને 8 મેની રાત્રે ડ્રોન અને મિસાઇલોથી અમૃતસરના સુવર્ણ મંદિર...