વડાપ્રધાન સ્ટાર્મરે નેટ ઇમિગ્રેશન ઘટાડવા નવા નિયંત્રણોની જાહેરાત કરી દીધી છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં ઇમિગ્રેશન વિરોધી જમણેરી રિફોર્મ યુકેના ઉદય બાદ લેબર સરકારને આ પગલાં લેવા પડ્યાં છે તેમાં કોઇ શંકા નથી. પરંતુ નવા નિયંત્રણો કેટલી...
વડાપ્રધાન સ્ટાર્મરે નેટ ઇમિગ્રેશન ઘટાડવા નવા નિયંત્રણોની જાહેરાત કરી દીધી છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓમાં ઇમિગ્રેશન વિરોધી જમણેરી રિફોર્મ યુકેના ઉદય બાદ લેબર સરકારને આ પગલાં લેવા પડ્યાં છે તેમાં કોઇ શંકા નથી. પરંતુ નવા નિયંત્રણો કેટલી...
ભારતીય સેનાએ આતંકીઓને પાઠ ભણાવવા હાથ ધરેલા ‘ઓપરેશન સિંદૂર’ને સપ્તાહ વીતી ગયું છે અને ભારત સાથે યુદ્ધવિરામ થયાને ત્રણ દિવસ થઇ ગયા છે, પણ પાકિસ્તાનના દિલોદિમાગ...
હેય્ઝ સ્થિત નવનાત સેન્ટરમાં શનિવારે યોજાયેલા શાનદાર સમારોહમાં ગુજરાત સમાચારના 53મા જન્મદિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત અને ગુજરાતીતાની ઝાંખી...
ભારતમાં છાશવારે આતંકવાદી હુમલા કરાવનારા કાયર પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને પાઠ ભણાવનારા ભારતીય સૈન્યના પરાક્રમને સમગ્ર વિશ્વએ પુરાવા સાથે નિહાળ્યું છે. ભારતીય...
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયા (CF ઈન્ડિયા)ના સહાધ્યક્ષો અમીત જોગીઆ MBE અને રીના રેન્જર OBEએ વિશિષ્ટ સેવા અને નોંધપાત્ર સિદ્ધિઓ સાથે તેમના પાંચ વર્ષના...
ભારતે પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા મંગળવાર અને બુધવાર દરમિયાનની રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં લશ્કર-એ-તૈયબા. જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના...
ભારતના લશ્કરી દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકી સ્થળો પર હુમલા કરીને 21 આતંકી અડ્ડા તબાહ કર્યા છે. આ ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ અપાયું હતું જે પહલગામ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કરતાં પાકિસ્તાન અને દુનિયાને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે ભારત કોઈપણ સંજોગોમાં કોઈપણ દેશ દ્વારા ન્યુક્લિયર બ્લેકમેલ...
24 ડિસેમ્બર 1999ના રોજ કંદહારમાં ઇન્ડિયન એરલાઇન્સના વિમાન આઇસી-814 હાઇજેકનો માસ્ટર માઇન્ડ અબ્દુલ રઉફ અઝહર પણ ઓપરેશન સિંદૂરમાં માર્યો ગયો છે. પાક. મીડિયાએ...
ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) વચ્ચે સોમવારે સાંજે વિસ્તૃત ચર્ચા થઈ હતી. બંને દેશ વચ્ચે તણાવ ઘટાડવા અને સૈન્ય કાર્યવાહી...