Search Results

Search Gujarat Samachar

લેસ્ટરના મુમતાઝ મેમ્બરની હત્યાનું રહસ્ય 10 વર્ષ પછી પણ અકબંધ રહેતાં પોલીસે માહિતી આપવા માટે નવેસરથી અપીલ કરી છે. ડિસેમ્બર 2015માં સ્ટોનીગેટના હોમફિલ્ડ...

સિટી સેન્ટર બેન્કમાં હત્યા કરાયેલા ગ્રાહકની ઓળખ રેસ્ટોરન્ટ માલિક ગુરવિન્દર સિંહ જોહલ તરીકે જાહેર કરાઇ છે. ડર્બીની સેન્ટ પીટર્સ  સ્ટ્રીટમાં લોઇડ્સ ખાતે...

વિશ્વ પ્રસિદ્ધ સાયકેમોર ગેપ ટ્રી કાપી નાખવા માટે કાર્લઆયલના ડેનિયલ માઇકલ ગ્રેહામ અને કમબ્રિયાના એડમ કારરુથર્સને ન્યૂકેસલ ક્રાઉન કોર્ટ દ્વારા દોષી ઠેરવાયા...

ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ બ્રિટનની સડકો પર પણ જોવા મળે તેવી ભીતિ મધ્યે ભારતીય સેનાના ઓપરેશન સિંદુર બાદ બુધવારે સ્થિતિ શાંત જોવા મળી હતી અને ભારતીય...

ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામને પગલે બ્રિટનમાં વસતા ભારતીય અને પાકિસ્તાની સમુદાયોએ હાશકારો અનુભવ્યો હતો. ભારત અને પાકિસ્તાન પૂર્ણકક્ષાના યુદ્ધ...

ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ અને પૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે હાઉસ ઓફ કોમન્સમાં ભારતના ઓપરેશન સિંદુરનું સમર્થન કરતાં ભારતના સ્વરક્ષણના અધિકારને યોગ્ય...

પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા ભારત દ્વારા પાકિસ્તાન અને તેના કબજા હેઠળના કાશ્મીરમાં કાર્યરત આતંકી કેમ્પો પર કરાયેલા હુમલાને બ્રિટનના પૂર્વ વડાપ્રધાન...

પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર ભારતની સ્ટ્રાઇક બાદ 7 મેના રોજ બ્રિટનમાં વસતા પાકિસ્તાનીઓ લંડન સ્થિત ભારતીય દૂતાવાસની બહાર એકઠાં થયાં હતાં 

ભારત સરકારના એક અધિકારીના જણાવ્યા અનુસાર ભારત અને યુકે વચ્ચે મંજૂર કરાયેલા મુક્ત વેપાર કરાર પર 3 મહિના બાદ હસ્તાક્ષર થઇ શકે છે અને તેના અમલમાં એક વર્ષનો...

ભારત તથા યુકે વચ્ચે થયેલા દ્વિપક્ષી વેપાર કરારને પગલે ભારતના ટેકસટાઈલ્સ, લેધર, જેમ્સ એેન્ડ જ્વેલરી તથા ફૂટવેર જેવા ક્ષેત્રોને લાભ થવાની અપેક્ષા રાખવામાં...