
મહાશિવરાત્રીના છેલ્લા પવિત્ર સ્નાન સાથે પ્રયાગરાજમાં શ્રદ્ધા, એકતા અને સમાનતાના મહાપર્વ મહાકુંભની પૂર્ણાહુતિ થઈ છે. 45 દિવસ ચાલેલા વિશ્વના આ સૌથી મોટા...
મહાશિવરાત્રીના છેલ્લા પવિત્ર સ્નાન સાથે પ્રયાગરાજમાં શ્રદ્ધા, એકતા અને સમાનતાના મહાપર્વ મહાકુંભની પૂર્ણાહુતિ થઈ છે. 45 દિવસ ચાલેલા વિશ્વના આ સૌથી મોટા...
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર ઉપરાંત શિક્ષણ, વ્યાપારજગત અને આરોગ્ય ક્ષેત્રે મૂલ્યવાન યોગદાન આપનાર પંકજભાઇ પટેલના પ્રેરણાદાયક જીવન પરથી બાયોપિક બનાવવાની...
શસ્ત્ર વચેટિયા સંજય ભંડારીને ભારતને સોંપવાનો યુકેની અદાલતે ઇનકાર કરી દીધો છે. ભારતની તિહાર જેલમાં પોતે સુરક્ષિત નથી, મારા પર ખંડણી, હિંસા અને અત્યાચારનું...
જુલાઇ 2024માં બંધ થઇ ગયેલી ક્રોયડન પેલેસ સ્કૂલને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ 7.5 મિલિયન પાઉન્ડમાં ખરીદી લીધી છે. સંસ્થા આ સ્કૂલને ફરી શરૂ કરવાની યોજના...
ડેન્માર્કનું પાટનગર કોપનહેગન સદીઓનો ઇતિહાસ સંગ્રહી બેઠું છે. સદીઓ પહેલા કેટલાય યુધ્ધોનો સંઘર્ષ સહ્યો છે. પરંપરાગત અને મોડર્ન સ્થાપત્ય કલાનું એ મથક છે....
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અધ્યક્ષપદે શુક્રવારે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી- NFSUનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ...
સૌરાષ્ટ્રની ત્રણ દિવસની યાત્રાએ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગરમાં રિલાયન્સ દ્વારા નિર્મિત ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની...
પૂર્વ વડાપ્રધાન રિશી સુનાક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિ ગાણિતિક જ્ઞાનમાં વધારો કરવા માટે ન્યુમરસી ચેરિટીનો પ્રારંભ કરી રહ્યાં છે. વડાપ્રધાનપદેથી વિદાય...
મંગળવારે સાંજે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકીઓએ આર્મીના કેન્ટોન્મેન્ટ પર મોટો આત્મઘાતી હુમલો કર્યો હતો. પાકિસ્તાની ન્યૂઝ એજન્સી દ્વારા જાણવા...
શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં 25 ફેબ્રુઆરીએ બેઝમેન્ટનાં આગ લાગ્યા બાદ 12 દુકાનોમાં આગ પ્રસરી ગઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. દરમિયાન બીજા...