
કોરોના સંક્રમણનો પ્રભાવ બે વર્ષ સુધી વર્તાતો રહેશે અને વિશ્વની બે તૃતિયાંશ વસતીનું રસીકરણ નહીં થાય ત્યાં સુધી સંક્રમણ નિયંત્રણમાં આવવાની શક્યતા નથી. નિષ્ણાતોના...
ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી.
ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ભારતીયો તેમની રોજની 62 ટકા એનર્જી ભાગ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે ચોખા અને ઘઉંમાંથી મેળવે છે. અને આ જ કારણસર મેદસ્વિતા, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીનું પ્રમાણ વધી...

કોરોના સંક્રમણનો પ્રભાવ બે વર્ષ સુધી વર્તાતો રહેશે અને વિશ્વની બે તૃતિયાંશ વસતીનું રસીકરણ નહીં થાય ત્યાં સુધી સંક્રમણ નિયંત્રણમાં આવવાની શક્યતા નથી. નિષ્ણાતોના...

કોરોના વાઈરસ મહામારી દરમિયાન લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવા માટે પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના પ્લેટફોર્મ ‘એવરી માઈન્ડ મેટર્સ’ મારફત નવી સલાહ જારી કરવામાં...

કોરોના વાઈરસના કારણે લાખો લોકો ઘરમાં લોકડાઉન છે ત્યારે સેંકડો લોકો માનસિક આરોગ્ય સેવાઓ મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે. Mind ચેરિટીના સંશોધન અનુસાર ગત બે સપ્તાહમાં...

કોરોના વાઇરસ મહામારીના કારણે લોકડાઉનનો સમય છે. કામકાજી લોકો પાસે ઘરમાં બેસી રહેવા અથવા ઘેર બેસીને કામ કરવા કરવા સિવાય વિશેષ પ્રવૃત્તિ રહી નથી. આવા સમયે,...
પેશન્ટને કોવિડ-૧૯ છે કે નહીંં? તેનો રિપોર્ટ ૧૫ કલાકની જગ્યાએ હવે ૧૫ જ મિનિટમાં જાણી શકાશે. એટલું જ નહીં, રિપો ર્ટ કાઢવા પાછળ માત્ર રૂ. ૫૦નો જ ખર્ચ થનારો છે. સુરતની SVNITના એશાઇન (ASHINE) ઇન્ક્યુબેશન સેન્ટરના વડા ડો જ્યોતિર્મય બેનર્જી અને ચાર...

દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન છે. લોકો ઘરમાં બંધ છે અને દુનિયા જાણે થંભી ગઈ છે. લોકોને હવે જિંદગી ધૂંધળી નજરે પડે છે. ભાગતી-દોડતી...

સ્થૂળતા અને જાડાપણુ આવવાના અનેક કારણો મેડિકલ સાયન્સમાં જોવા મળે છે. જોકે તાજેતરમાં અમેરિકામાં થયેલા સંશોધને અલગ જ દિશામાં તારણો આપ્યા છે. કેલિફોર્નિયાની...

કોરોના વાઇરસને ટક્કર આપવા માટે જરૂરી છે મજબૂત રોગપ્રતિકારક શકિત. જો તમે સારો ઇમ્યુનિટી પાવર ધરાવતા હશો તો આ મહામારીનો પ્રતિકાર કરી શકશો. આથી જ તબીબી નિષ્ણાતો...

અનીતા એક માર્કેટિંગ ફર્મમાં એડવાઇઝર છે. હાલ પતિ સુજીત ચક્રવર્તી અને ત્રણ સંતાનો સાથે ઘરમાં છે. ઘરમાં બાળકોએ અનીતાને ‘ટીચર અનીતા’ કહેવાનું શરૂ કરી દીધું...

કોરોના વાઈરસ મહામારીમાં વૃદ્ધોના મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના નવા અભ્યાસ અનુસાર વૃદ્ધ લોકોનાં ફેફસામાં...