
વ્યક્તિને જ્યારે કોઈ સ્થિતિ ચિંતાજનક લાગે અને પછી તેનું તન અને મન તે અંગે જે પ્રતિક્રિયા આપે તેના પગલે ઉદ્ભવતી માનસિક સ્થિતિને તણાવ કહી શકાય. આધુનિક જીવનમાં...
ઉનાળો હોય કે ચોમાસુ, ઘણા લોકો રોજ નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે અઠવાડિયામાં ફક્ત 3-4 વાર જ નાળિયેર પાણી પીવાથી ખૂબ ફાયદો થઈ શકે છે?
આપણી સૃષ્ટિમાં સજીવોના જીવનની આનુવાંશિક બ્લુપ્રિન્ટ એટલે DNA કહેવાય છે. લુપ્ત પ્રાણીઓ વિશે માહિતી મેળવવા વિજ્ઞાની 1984થી પ્રાચીન DNA ચકાસણી કરતા આવ્યા છે. પછીના વર્ષોમાં ટેકનોલોજીમાં પ્રગતિ સાથે વિજ્ઞાનીઓ પ્રાણીઓ અને વનસ્પતિના પ્રાચીન DNAના...

વ્યક્તિને જ્યારે કોઈ સ્થિતિ ચિંતાજનક લાગે અને પછી તેનું તન અને મન તે અંગે જે પ્રતિક્રિયા આપે તેના પગલે ઉદ્ભવતી માનસિક સ્થિતિને તણાવ કહી શકાય. આધુનિક જીવનમાં...

કોવિડ-૧૯ના પેશન્ટ્સના જનીનિક એનાલિસીસમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે કોરોના વાઈરસ સંક્રમણ દરમિયાન શ્વાસ સંબંધિત સમસ્યાઓ થવામાં વ્યક્તિનું બ્લડ ગ્રૂપ મહત્ત્વનું...

નાની-મોટી શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો. આજે જાણો ગૂમડાંની તકલીફ વિશે...

સ્માર્ટ ફોન અને કમ્પ્યુટર, લેપટોપનો વપરાશ આપણાં જીવનમાં દિનપ્રતિદિન વધતો જાય છે. નોકરિયાત વર્ગને ઓફિસમાં કલાકોના કલાકો સુધી કમ્પ્યુટર સ્ક્રીન સામે બેસવું...

જે ચીજનો સ્વાદ થોડોક કડવો હોય અને જીભને જે પસંદ ન પડે, તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મેથીની પણ આવી જ ચીજમાં ગણતરી કરવી પડે. ઘરની રસોઈસામગ્રીમાં...

દુનિયાભરમાં લાખો લોકો કોરોનાની ઝપટે ચઢી ગયા છે. સાડા ત્રણ લાખથી વધુ જીવ ગુમાવી ચૂક્યા છે. આવી જીવલેણ મહામારી સામે લડવા માટે ડેન્માર્કના વિજ્ઞાનીઓએ એક રોબોટ...

કોરોના સારવાર માટે હાઈડ્રોક્સિક્લોરોક્વિનાઈન (HCQ) દવા ઉપયોગી નથી એવા બે રિસર્ચ પેપર જગવિખ્યાત મેડિકલ જર્નલ ‘ધ લાન્સેટ’ અને ‘ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’માં...

તમે યોગ કરો છો એવું કોઈ પૂછે એટલે પહેલો વિચાર આસનોનો જ આવેને? પરંતુ ખરેખર એવું નથી. યોગ એટલે આસન એવી પ્રચલિત માન્યતા કરતાં યોગની વ્યાખ્યા અનેકગણી ગહન અને...

કોરોના વાઈરસ માટે હજુ વેક્સિન શોધાઈ નથી ત્યારે વિજ્ઞાનીઓ માને છે કે થોડા પાઉન્ડની કિંમતના સ્ટેરોઈડથી સારવાર જીવન બચાવવા માટે અક્સીર બની શકે છે. દાયકાઓ...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...