- 06 May 2020

દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન છે. લોકો ઘરમાં બંધ છે અને દુનિયા જાણે થંભી ગઈ છે. લોકોને હવે જિંદગી ધૂંધળી નજરે પડે છે. ભાગતી-દોડતી...
તમે કદાચ જાણતા હશો કે સાપ કે વીંછી જેવાં સરિસૃપ વર્ગના પ્રાણીઓ પોતાના બચ્ચાંનો કોળિયો કરી જાય છે. તમને કદાચ નવાઈ લાગશે કે આપણું મગજ પણ આવું જ કરે છે જ્યારે તેને પૂરતી ઊંઘ મળતી ના હોય. ઊંઘ ન મળતી હોય તેવાં ઊંદરો પર અભ્યાસમાં વિજ્ઞાનીઓને લાંબા...
મિત્રતા વૃદ્ધાવસ્થામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટી દ્વારા વૃદ્ધત્વ પર કરાયેલા એક સરવેમાં આ હકીકત પ્રકાશમાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે, 50 વર્ષ અને તેથી વધુ ઉંમરના મોટાભાગના લોકોને ઓછામાં ઓછો એક નજીકનો મિત્ર...
દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન છે. લોકો ઘરમાં બંધ છે અને દુનિયા જાણે થંભી ગઈ છે. લોકોને હવે જિંદગી ધૂંધળી નજરે પડે છે. ભાગતી-દોડતી...
સ્થૂળતા અને જાડાપણુ આવવાના અનેક કારણો મેડિકલ સાયન્સમાં જોવા મળે છે. જોકે તાજેતરમાં અમેરિકામાં થયેલા સંશોધને અલગ જ દિશામાં તારણો આપ્યા છે. કેલિફોર્નિયાની...
કોરોના વાઇરસને ટક્કર આપવા માટે જરૂરી છે મજબૂત રોગપ્રતિકારક શકિત. જો તમે સારો ઇમ્યુનિટી પાવર ધરાવતા હશો તો આ મહામારીનો પ્રતિકાર કરી શકશો. આથી જ તબીબી નિષ્ણાતો...
અનીતા એક માર્કેટિંગ ફર્મમાં એડવાઇઝર છે. હાલ પતિ સુજીત ચક્રવર્તી અને ત્રણ સંતાનો સાથે ઘરમાં છે. ઘરમાં બાળકોએ અનીતાને ‘ટીચર અનીતા’ કહેવાનું શરૂ કરી દીધું...
કોરોના વાઈરસ મહામારીમાં વૃદ્ધોના મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના નવા અભ્યાસ અનુસાર વૃદ્ધ લોકોનાં ફેફસામાં...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર
યુકે સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ મહામારી ફેલાઈ છે ત્યારે એક અભ્યાસ અનુસાર બ્લડ ગ્લુકોઝનું ઊંચુ સ્તર અથવા ડાયાબિટીસ ધરાવતા પેશન્ટ્સ કોવિડ-૧૯થી મોત...
આજે પણ મોટા ભાગના ઘરોમાં સવારે નાસ્તા માટે બનતા પરાઠામાં અજમાનો ઉપયોગ થાય છે. વાસ્તવમાં અજમો પેટ દર્દ અને ગેસ જેવી તકલીફ દૂર કરે છે. સવારે અજમો અલગ અલગ...
આપણી સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ ગણાતી આ મુદ્રા આપણા શરીરના ઉર્જા પ્રવાહને સંતુલિત રાખવાથી લઈને માથાનો દુખાવો દૂર કરવા અને મનના ભયને નિવારવા માટે પણ ઉપયોગી...