
કોરોના વાઈરસની સારવારમાં નવી થીઅરી સામે આવી છે કે તમાકુમાં રહેલું નિકોટીન તત્વ દર્દીઓ માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ધૂમ્રપાન કરનારાઓમાં ઈન્ફેક્શનના દર...
આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....
ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે.
કોરોના વાઈરસની સારવારમાં નવી થીઅરી સામે આવી છે કે તમાકુમાં રહેલું નિકોટીન તત્વ દર્દીઓ માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ધૂમ્રપાન કરનારાઓમાં ઈન્ફેક્શનના દર...
વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સપ્તાહમાં એક અથવા બે વખત એસ્પિરીનની ટીકડીઓ લેવાથી કેટલાક જીવલેણ કેન્સર થવાનું જોખમ ઘટાડી શકાય છે. આ દવાના નિયમિત ઉપયોગથી...
વિશ્વ આરોગ્ય સંસ્થાના પૂર્વ અધિકારી અને યુનિવર્સિટી કોલેજ લંડનના જાહેર આરોગ્ય નિષ્ણાત પ્રોફેસર એન્ખોની કોસ્ટેલોએ ચેતવણી આપી છે કે કોરોના રોગચાળાના પ્રથમ...
દુનિયામાં કોરોનાનો વાઇરસ દાવાનળની જેમ ફેલાયો છે ત્યારે એ જાણી લેવું અત્યંત જરૂરી છે કે કોરોનાની મહામારી સામાન્ય નથી. જો આપણે ગંભીર બનીશું તો જીવી શકીશું...
સમસ્ત વિશ્વ કોરોના વાઇરસના સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. આ મહામારીને નાથે તેવી કોઇ અકસીર દવા ઉપલબ્ધ નથી ત્યારે દુનિયાભરમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિન (એચસીક્યૂ)...
જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ જણાવ્યું છે કે વિશ્વના ૧૮૧ દેશો કોરોનાનો સામનો કરી રહ્યા છે. વિશ્વમાં ૧૧ લાખથી વધુ કેસ નોંધાયા છે. કોરોના વિશ્વભરમાં ૬૦ હજાર લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. સમગ્ર વિશ્વમાં ઇટાલીનો મૃત્યુદર સૌથી ઊંચો છે.
કોરોનાની દવા શોધી રહેલી આંતરરાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરી રહેલાં સિનિયર વિજ્ઞાની જેન હાલ્ટનના કહેવા પ્રમાણે કદાચ કોરોનાની દવા ક્યારેય નહીં મળે, તેનો ઈલાજ...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’)એ કહ્યું છે કે અત્યારે તો એશિયાની સ્થિતિ યુરોપ અને અમેરિકા કરતાં સારી છે પરંતુ એશિયામાં કોરોનો મહામારીનો ફેલાવો વધવાની...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર...
આધુનિક ૨૧મી સદીમાં પણ જેઓ માત્ર ઘરમાં રહેવા જેવી સૂચના પણ પાળતા નથી તેમણે મહામારીઓના ઈતિહાસમાં ડોકિયું કરવાની જરૂર છે. વર્ષ ૧૮૭૨થી લઈને ૧૮૯૬ એમ માત્ર ૨૪...