સારા સ્વાસ્થ્ય માટે દરરોજ 7,000 સ્ટેપ્સ પૂરતાં

ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. 

સ્માર્ટ થાળીઃ અડધો ભાગ શાકભાજી, બાકી સરખા ભાગે કાર્બ્સ અને પ્રોટીન

ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના એક રિસર્ચમાં જાણવા મળ્યું કે ભારતીયો તેમની રોજની 62 ટકા એનર્જી ભાગ કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે ચોખા અને ઘઉંમાંથી મેળવે છે. અને આ જ કારણસર મેદસ્વિતા, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીનું પ્રમાણ વધી...

યુકે સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ મહામારી ફેલાઈ છે ત્યારે એક અભ્યાસ અનુસાર બ્લડ ગ્લુકોઝનું ઊંચુ સ્તર અથવા ડાયાબિટીસ ધરાવતા પેશન્ટ્સ કોવિડ-૧૯થી મોત...

આજે પણ મોટા ભાગના ઘરોમાં સવારે નાસ્તા માટે બનતા પરાઠામાં અજમાનો ઉપયોગ થાય છે. વાસ્તવમાં અજમો પેટ દર્દ અને ગેસ જેવી તકલીફ દૂર કરે છે. સવારે અજમો અલગ અલગ...

આપણી સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ ગણાતી આ મુદ્રા આપણા શરીરના ઉર્જા પ્રવાહને સંતુલિત રાખવાથી લઈને માથાનો દુખાવો દૂર કરવા અને મનના ભયને નિવારવા માટે પણ ઉપયોગી...

કોરોના વાઇરસ હાલ સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચુક્યો છે અને તેની સૌથી વધુ ખરાબ અસર અમેરિકામાં જોવા મળી રહ્યો છે. આ સંજોગો વચ્ચે કોરોના વાઇરસની શરીર પર થતી અસરને...

ઓક્સફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ ૨૦ મિનિટમાં રિઝલ્ટ આપતી એન્ટીબોડી ટેસ્ટ કિટ તૈયાર કરી લીધી છે. તેનાથી એ જાણી શકાશે કે કોઇ વ્યક્તિને કોરોનાનો ચેપ કેટલી...

જીવલેણ કોરોના વાઈરસ મહામારીના કારણે યુકેમાં લોકડાઉનના કારણે જીમ્સ બંધ છે અને લોકોને ઘરમાં જ રહેવાની સલાહ અપાય છે ત્યારે સક્રિય રહેવાનું ભારે પડકારજનક બની...

કોરોના વાઈરસની સારવારમાં નવી થીઅરી સામે આવી છે કે તમાકુમાં રહેલું નિકોટીન તત્વ દર્દીઓ માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ધૂમ્રપાન કરનારાઓમાં ઈન્ફેક્શનના દર...

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સપ્તાહમાં એક અથવા બે વખત એસ્પિરીનની ટીકડીઓ લેવાથી કેટલાક જીવલેણ કેન્સર થવાનું જોખમ  ઘટાડી શકાય છે. આ દવાના નિયમિત ઉપયોગથી...



to the free, weekly Gujarat Samachar email newsletter