હેલ્થ ટિપ્સઃ વિટામિન B12ની કમી પૂરી કરશે દહીં અને આમળા પાવડરનું કોમ્બિનેશન

આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર...

ઉંમરના એક પડાવ પછી સારી ઊંઘ માટે આ 5 રીત અપનાવો

સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી...

ઘણા લોકો શિયાળો શરૂ થવાના પ્રારંભે સંકલ્પ કરતા હોય છે કે આ વર્ષે શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ કસરત કરીશ અને દરરોજ ચાલવા જઈશ. અઠવાડિયા સુધી તો બધું બરાબર...

અમેરિકામાં બોસ્ટન યુનિવર્સિટીમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો હૃદયની નસોમાં બ્લોકેજ હોય તો હવે બાયપાસ સર્જરી કરાવવાની કે સ્ટેન્ટ બેસાડવાની...

નસકોરા બોલાવતા પાર્ટનર સાથે સૂવાથી ગમે તેવા મજબૂત સંબંધો પણ તણાવભર્યા બની જાય છે. હવે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે પાર્ટનરના નસકોરાં તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુક્સાન પહોંચાડી શકે છે.

વયના વધવા સાથે કુદરતી રીતે જ હાડકાં નબળાં પડે છે અને આ પ્રક્રિયાને રોકવી અઘરી છે, પરંતુ લાઇફસ્ટાઇલને નિયંત્રણમાં રાખીને યુવા વયથી જ કાળજી લેવામાં આવે તો...

દુનિયાભરમાં લોકો દિન-પ્રતિદિન વધી રહેલા પ્રદૂષણથી પરેશાન છે. આ પ્રદૂષણનો સામનો કરવામાં અમૂક ખાદ્ય પદાર્થ ખૂબ મદદરૂપ થઈ શકે છે. તેના નિયમિત સેવનથી પ્રદૂષણથી...

વ્યક્તિના આરોગ્યની સુખાકારી અને તંદુરસ્તી માટે ઉંમરનો કોઈ બાધ નડતો નથી. જાગ્યા ત્યારથી સવાર અને પહેલું સુખ તે જાતે નર્યાનો જીવનમંત્ર અપનાવવા માટે મોટી...

ટીમ ઇંડિયાના કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે માનસિક સ્વાસ્થ્યને કારણે બ્રેક લેવાની બાબતને નકારાત્મક દૃષ્ટિકોણથી નિહાળવી જોઇએ નહીં. કોહલીએ તેને પોતાને...

એક નવા અભ્યાસમાં જણાવાયું છે કે નિયમિત કસરત કરવાથી શરીરમાં થતી બળતરામાં ઘટાડો થઈ શકે છે તેમજ તે હૃદય સંબંધિત વિવિધ રોગોની સામે રક્ષણ આપે છે.



to the free, weekly Gujarat Samachar email newsletter