- 29 Aug 2017

ભારતીય વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ પલેકલમાં શ્રીલંકા સામે રમાયેલી બીજી વન-ડે મેચમાં ધનુષ્કા ગુનાતિલકાનું સ્ટમ્પિંગ કરીને શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન તથા...
વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ - બીસીસીઆઈના વાર્ષિક એવોર્ડ સમારંભમાં છેલ્લા ત્રણ વર્ષમાં જુદી-જુદી પાંચ આઇસીસી ટ્રોફી જીતનારી ભારતીય ટીમોનું સન્માન કરાયું હતું. તાજેતરમાં ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની...
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથેના તેના સંબંધો પરના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. એક સ્પોર્ટ્સ પ્લેટફોર્મ સાથેની ખાસ વાતચીતમાં ગંભીરે નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે ભૂતકાળમાં તેની કેટલીક પ્રતિક્રિયાઓ કદાચ વધુ...

ભારતીય વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ પલેકલમાં શ્રીલંકા સામે રમાયેલી બીજી વન-ડે મેચમાં ધનુષ્કા ગુનાતિલકાનું સ્ટમ્પિંગ કરીને શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન તથા...

જસપ્રીત બુમરાહના ઝમકદાર બોલિંગ પ્રદર્શન (૫ વિકેટ) બાદ રોહિત શર્માની અણનમ સદી (૧૨૪) અને ધોનીની લડાયક બેટિંગ (૬૭ અણનમ)ની મદદથી ભારતે શ્રીલંકા સામેની ત્રીજી...

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધૂને વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. જાપાનની નોજોમી ઓકુહારાએ વિમેન્સ સિંગલ્સમાં...

ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારોએ શ્રીલંકા સામેની પાંચ વન-ડે અને એક ટ્વેન્ટી-૨૦ સિરિઝ માટેની ટીમમાં ઓલરાઉન્ડર યુવરાજ સિંહને સામેલ કર્યો નથી. જ્યારે સ્પિનર...

વડોદરાનો તેજતર્રાર યુવા ખેલાડી હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની ત્રીજી ટેસ્ટમાં છવાઇ ગયો હતો. તેણે મેચના બીજા દિવસે ૧૦૮ રનની તોફાની ઇનિંગ રમી હતી. આઠમા નંબરે...

ભારતીય ક્રિકેટ ટીમે સોમવારે શ્રીલંકાને ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે એક ઇનિંગ અને ૧૭૧ રને હરાવીને ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ ૩-૦થી જીતી યજમાન ટીમનો વ્હાઇટવોશ...

ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને ગુરુવારે - ત્રણ ઓગસ્ટે એક દિવસમાં ત્રણ ખુશખબરીઓ મળી હતી. એક તો તે ગુરુવારે ટીમ ઇંડિયા તરફથી કારકિર્દીની ૫૦મી ટેસ્ટ રમવા...

ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને ગુરુવારે - ત્રણ ઓગસ્ટે એક દિવસમાં ત્રણ ખુશખબરીઓ મળી હતી. એક તો તે ગુરુવારે ટીમ ઇંડિયા તરફથી કારકિર્દીની ૫૦મી ટેસ્ટ રમવા...

ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાને ગુરુવારે - ત્રણ ઓગસ્ટે એક દિવસમાં ત્રણ ખુશખબરીઓ મળી હતી. એક તો તે ગુરુવારે ટીમ ઇંડિયા તરફથી કારકિર્દીની ૫૦મી ટેસ્ટ રમવા...

ચેતેશ્વર પૂજારા (૧૩૩) અને અજિંક્ય રહાણે (૧૩૨)ની શતકીય ઈનિંગ બાદ રવીન્દ્ર જાડેજા અને અશ્વિનની વેધક બોલિંગના સહારે ભારતે શ્રીલંકાને બીજી ટેસ્ટ મેચમાં ચોથા...