
‘અમે નાના હતા ને ત્યારે અમારા ઘરમાં અમારા વડીલો અમને કહેતા કે બેટા, એક વાતનું જીવનમાં ધ્યાન રાખજો કે અજાણ્યા હોય કે જાણીતા, ક્યારેય એમને જમાડવામાં જીવ...
‘એમણે લોકકલા અને પરંપરાગત સંસ્કૃતિને નૂતન ધબકાર આપ્યો હતો...’ ‘એમણે સમગ્ર જીવન લોકકલા અને લોક સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું...’ ‘જોરાવરસિંહ જાદવ દ્વારા નિર્મિત ‘વિરાસત’ સંગ્રહાલય યુવાપેઢી માટે ચેતનાનું કેન્દ્ર બનશે...’ ‘એમની સંશોધન...
વિક્રમ સંવત 2082ના વર્ષનો આરંભ થઈ ચુક્યો છે. નૂતન વર્ષ, કારતક સુદ એકમનો દિવસ આપણે સહુએ એકબીજાને રૂબરૂ - ટેલિફોન – સોશીયલ મીડિયાના માધ્યમથી HAPPY NEW YEAR, સાલ મુબારક કહીને ઉજવ્યો. મોડી રાત્રી થઈ ચુકી છે અને નવા વર્ષનો આ પ્રથમ લેખ લખવા સહજ ઉત્સાહ...

‘અમે નાના હતા ને ત્યારે અમારા ઘરમાં અમારા વડીલો અમને કહેતા કે બેટા, એક વાતનું જીવનમાં ધ્યાન રાખજો કે અજાણ્યા હોય કે જાણીતા, ક્યારેય એમને જમાડવામાં જીવ...

એક યુવાન વારાણસીમાં હતો, એ સમયના એમના નિવાસ દરમિયાન એક વાર દુર્ગાદેવીના મંદિરેથી તે પરત ફરી રહ્યો હતો. અચાનક ક્યાંકથી વાંદરા આવી ચડ્યા, એની પાછળ દોડ્યા....
‘કોઈ કોઈને હેપ્પી ન્યુ યર ના કહે તો એમનું વર્ષ સારું ના જાય?’ એક ભાઈએ આવી જીજ્ઞાસા પ્રગટ કરી. વાસ્તવમાં પરસ્પર શુભકામના પાઠવવામાં જે ભાવ ભળેલો છે એ ભાવ શુભત્વનો છે, સામેની વ્યક્તિ ખુશ રહે, રાજી રહે, એમના કામો પૂરાં થાય એ માટે શુભકામના છે. આપણે...
‘એટલે થોડી કન્ફ્યુઝ છું, પરિણામે થોડી ચિંતા પણ છે ને થોડો ડર પણ છે કે બધું બરાબર તો થશે ને?’ નીલાએ ફોન પર એના ભાઈને મુંબઈથી કહ્યું. એના અવાજમાં ભીનાશ હતી. મૂળ વાત એમ કે ઊંમરના 55-56માં વર્ષે જ એને ઢીંચણના દુઃખાવા બંને પગમાં વિશેષરૂપ અસર કરતા...
‘અનુભવોથી મોટી કોઈ નિશાળ આપણા જીવનમાં હોતી નથી’ એવું વાક્ય કોઈ કહે ત્યારે એક સવાલ એ પણ થાય કે તો શું આ બધા એમના પોતાના અનુભવો હશે? ના, એવું પણ નથી હોતું. અનુભવો વ્યક્તિગત પણ હોય અને સામૂહિક પણ હોય. એના અવલોકન અને અભ્યાસ પછી એ અનુભવોમાંથી કોઈને...
‘અદભૂત સંવાદો લખાયા છે...’ ‘અરે કેટલાક ડાયલોગ તો આંખમાં પાણી લાવી દે એવા છે...’ ‘ડાયલોગ સાંભળીને, ફિલ્મ જોઈને તુરંત મિત્રને ફોન કર્યો...’ ‘સંવાદ લેખકે તો કમાલ કરી છે...’ આવા સંવાદો આપણે ઘણી વાર સાંભળ્યા છે, આપણે ખુદ પણ બોલ્યા હશું. આ સંવાદો,...

વ્યક્તિગત અને સામૂહિક કોમ્યુનિકેશનના અનેક હાથવગા માધ્યમો પૈકીનું એક અને એ પણ વિનામૂલ્યે પ્રાપ્ત થયેલું માધ્યમ વ્હોટ્સએપ મોબાઈલ એપ છે. વ્યક્તિગત ઓડિયો-વિડીયો...

‘એમના આચાર-વિચારમાં રાષ્ટ્રપ્રેમ, પક્ષ અને સંગઠન ધબકતાં જણાય છે...’ ‘પ્રજા કલ્યાણના કાર્યો માટે એમણે જીવન સમર્પિત કર્યું છે...’ ‘સાદગી, પરિશ્રમ અને સંઘર્ષનો...

‘વિશ્વાસ સ્વરૂપમ્ મહાદેવને આત્મસાત્ કરવા વિવેક, ધૈર્ય અને આશ્રયની જરૂર છે...’ આ શબ્દો પૂ. મોરારિબાપુએ નાથદ્વારામાં વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમા ‘વિશ્વાસ...

સરસર વહેતી હવામાં નવા સ્વર છે, પંખીઓના મધુર કલરવમાં નવું સંગીત છે અને આપણે જે શ્વાસ લઈએ છીએ એના થકી ચિત્તમાં હૃદયમાં નવા વર્ષના આરંભનો આનંદ છે. વિક્રમ...