
સિંધુ સંસ્કૃતિના લોથલમાં ખંભાતના અકીકના મણકા મળ્યા હતા. આમ ખંભાતનો અકીક વ્યવસાય હજારો વર્ષ જૂનો છે. આજે ખંભાતના અકીક વ્યવસાયીઓમાં કૃષ્ણાભાઈ પટેલ પ્રથમ...
નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...
કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...
સિંધુ સંસ્કૃતિના લોથલમાં ખંભાતના અકીકના મણકા મળ્યા હતા. આમ ખંભાતનો અકીક વ્યવસાય હજારો વર્ષ જૂનો છે. આજે ખંભાતના અકીક વ્યવસાયીઓમાં કૃષ્ણાભાઈ પટેલ પ્રથમ...
કોમનવેલ્થ ૫૩ એવા દેશોનું જૂથ છે જે પૈકી મોટા ભાગના દેશ પહેલા બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતા. ૧૧ ડિસેમ્બર ૧૯૩૧માં કોમવેલ્થ સંગઠનની સ્થાપના કરવામાં આવી. આ સમૂહમાં સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ સ્વેચ્છાએ સભ્ય બને છે. કોમનવેલ્થ દેશોનો સમૂહ ૨.૪ બિલિયન લોકોનું...
‘બેટા, જુઓ આ થોડું જીર્ણ થયેલું પુસ્તક છે, પણ એમાં જે શબ્દો છે એ અમૂલ્ય છે, કારણ કે એ શબ્દોમાં પ્રાર્થનાઓ છે.’ ડેડીએ દીકરી સ્તુતિને કહ્યું. પુસ્તક બતાવ્યું. હજીયે એવું જ આમ તો સચવાયું છે પુસ્તક... પુસ્તકનું શીર્ષક ‘પરમ સમીપે’ બતાવીને દીકરીએ...
દિવાળીનું પર્વ લંડનમાં ખૂબ ધામધૂમથી ઉજવાયું. દિવાળીના દિવસે સવારે અનુપમ મિશન દ્વારા સંચાલિત સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ, આરતી અને પ્રસાદનો લ્હાવો મળ્યો. જયારે સાંજે સ્ટેન્મોરમાં આવેલા ભક્તિધામ મેનોર સ્વામિનારાયણ મંદિર ખાતે જવાનું થયું. સેંકડોની...
બ્રિટિશ યુદ્ધ કેદીઓથી આઝાદ હિંદ ફોજની રચના પછી સુભાષચંદ્ર બોઝે પૂર્વ એશિયામાંના હિન્દીઓની ભરતી કરી. હિંદીઓને તાલીમ આપીને એમાં જોડતાં. મલેશિયાના ઈપો નગરમાં...
વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં દેશ-વિદેશથી લાવવામાં આવેલી અનેક પ્રદર્શનકૃતિઓનો ખજાનો છે. ગ્રાઉન્ડ ફ્લોર પરથી મ્યુઝિયમ જોવાની શરૂઆત કરીએ ત્યારે એક ગેલેરી...
ગુજરાતી મહિલાઓ પિયર અને શ્વસુર ગૃહ બંનેને સાચવીને બંનેનો સરખો સ્નેહ પામવા સદ્ભાહગી બની તેવી જૂજ હોય છે. આમાં જન્મભૂમિ અને કર્મભૂમિ બંનેમાં સૌને ગમે અને...
બારડોલી નજીકનું બાજીપુરા ગામ. ૧૯૫૧માં અહીંના ૨૮ વર્ષના બી.એસસી. થયેલા ડાહ્યાભાઈ રતનજી. અમેરિકામાં ત્યારની ક્વોટા સિસ્ટમ પ્રમાણે માત્ર ૧૦૦ ભારતીયને મળતા...
ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં તો કેટલાય મહાનપુરુષોની જન્મતિથિ આવી રહી છે. બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મતિથિ અને તે પણ આ વર્ષે તો ૧૫૦મી -...
મેરેથોન દોડ સ્ત્રી અને પુરુષોની દોડશક્તિ અને સહનશક્તિનું માપ દર્શાવે છે ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનારી સ્ત્રીસ્પર્ધકોની સંખ્યા પુરુષો કરતાં વધતી જાય છે. આજે...