સમજણ વિના રે

નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...

વડોદરા ડાઈનેમાઈટ કેસ, ફર્નાન્ડિઝ અને બે ગુજરાતી પત્રકારો

કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...

‘Let me have one more chilled tin of Oriental Brewery...’ સંધ્યાટાણે અમેરિકાના એટલાન્ટા જેવા ને ગરીબ શહેરની એક નાની હોટેલમાં બારની સેલ્સ ગર્લને ઓર્ડર આપ્યા પછી વિપુલ શાંતિથી એનો બીયર પીતો રહ્યો. એ ખોવાઈ ગયો અમેરિકાની એ નીઓ-કેપિટાલિસ્ટ બજારમાં,...

પશ્મિના શાલની ખાસિયત અંગે સૌ કોઈ જાણે છે. પશ્મિના શબ્દ પર્સીયન છે જેનો અર્થ થાય છે ઊનમાંથી બનાવેલું. આ શબ્દ એક ખાસ પ્રકારની કાશ્મીરની શાલ માટે વપરાવા લાગ્યો...

બાઈબલના જૂના કરારમાં ઉલ્લેખ છે, ‘એક દિવસ તું આ ભૂમિ પર અજાણ્યો હતો’. મતલબ તમે જ્યારે અજાણ્યા હો ત્યારે કોઈકની મદદ મળી જ હોય. તો બીજા અજાણ્યાનો આધાર બનવાની તમારી પણ ફરજ છે. આપણી સંસ્કૃતિમાં ‘અતિથિ દેવો ભવઃ’ની વાત અજાણી નથી. આ સંસ્કાર વારસો હવે...

૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ભારતનો ૭૧મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો. તેના સંદર્ભે ભરતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ૨૫મી જાન્યુઆરીની સંધ્યાએ દેશના નામ એક...

અમેરિકામાં વસતી ભારતીય પ્રજા મુખ્યત્વે હિંદુ છે. હિંદુ ધર્મ કે પ્રજા વિશે પાઠ્યપુસ્તકોમાં કે સરકારી સંસ્થાના અહેવાલોમાં ગેરસમજ ફેલાતી રોકવા અને અમેરિકી...

યુકે છોડી દેવાની મુદત વીતી ગયા પછી પણ જે યુકેમાં રહે તે ઓવર-સ્ટેયર વ્યક્તિ કહેવાય. ઈમિગ્રેશન એક્ટ, ૧૯૭૧ની સેક્શન ૨૪ હેઠળ ઓવરસ્ટેઈંગ ફોજદારી ગુનો છે, અને...

ભારતીય લોકોનું યુકે આવીને વસવું અને સ્થાયી થવું માત્ર તેમના માટે જ નહિ પરંતુ યુકે માટે પણ સમૃદ્ધિ લાવનારી ઘટના છે. આફ્રિકાથી હોય કે સીધા ભારતથી, અહીં આવી...

આફ્રિકામાં ખ્રિસ્તી મિશનરીઓએ અંધારા ખંડમાં પણ આધુનિક જગતનો પ્રકાશ સેવા મારફતે પાથર્યો પણ સેવાનો ગેરલાભ ગોરી પ્રજાએ શાસન અને શોષણ કરીને ઉઠાવ્યો. આ મિશનરીઓથીય...

‘અમારું ચાલ્યું હોત તો અમે અમારો જીવ આપીને પણ સુલતાનને બચાવ્યા હોત. એક રાજા પોતાની પ્રજા માટે શું કરી શકે એનો ઉત્તમ દાખલો અમારા સુલતાન હતા. ૧૯૭૫ સુધી અહીં...

૧૯૮૯માં પીજના ભદ્રેશ ભટ્ટ ઝામ્બિયાના લુસાકામાં નોકરી છોડીને કેનેડાના વિનિપેગમાં આવીને વસ્યા. બ્રાહ્મણ જીવ ભદ્રેશભાઈને ત્યારે બે પુત્રો. પાંચ અને સાત વર્ષના...



to the free, weekly Gujarat Samachar email newsletter