સરદાર બનતા પહેલાં: વલ્લભભાઇ

સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...

નવમી નવેમ્બર: એક ભુલાયેલો સૌરાષ્ટ્ર-સંગ્રામ

દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

ગુલામ રસુલ ગુજરાત કોલેજમાં ઈન્ટર આર્ટ્સમાં ભણે. ૧૯૨૦માં ગાંધીજી કલકત્તાનું કોંગ્રેસનું અધિવેશન પતાવીને અમદાવાદ પાછા આવેલા. ગુલામ રસુલ તેમને મળ્યા. ગાંધીજીની...

આપણે લગભગ લોકડાઉનના આખરી તબક્કે આવી ઉભા હોયએ તેવું લાગી રહ્યું છે. સરકાર બધી જ પ્રવૃતિઓ બંધ રાખીને આપણને ઘરમાં બેસી રહેવાનું કેટલો સમય કહે? ક્યારેક તો બહાર નીકળવું જ પડશે. હજુ કોરોનાની રસી કે સચોટ ઈલાજ મળ્યો નથી અને સપ્ટેમ્બર પહેલા રસી તૈયાર...

‘હું આ પ્રોગ્રામ લાઈટ બંધ રાખીને બાલ્કનીની ફૂલ વિન્ડો ખોલી નાંખીને એકદમ લો વોલ્યુમ પર સાંભળું... બહુ મજા આવે.’ માત્રને માત્ર સમર્પિત સ્નેહનો દાયકાઓનો જેમની સાથે પારિવારિક સંબંધ છે એવા એક સ્વજને મોબાઈલમાં લખ્યું અને મારી આસપાસ જાણે શબ્દ-સૂર-સ્નેહની...

વિલ - વસિયતનામું, કાનૂની દસ્તાવેજ છે જે તમારા મૃત્યુ પછી તમારી પ્રોપર્ટી બાબતે શું કરવા માગો છો તે દર્શાવે છે. આ સાથે કેટલાક પ્રશ્નોના ઉત્તર જણાવાયા છે...

ભારતીય અને અંગ્રેજી પ્રજા વચ્ચે સદીઓ સુધી સંપર્ક રહ્યો છે. ઈ.સ. ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થતા પ્રથમ વખત અંગ્રેજી સત્તા ભારતમાં સ્થપાઈ. ત્યારબાદ ૧૦૦ વર્ષ સુધી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું સામ્રાજ્ય વિસ્તર્યા...

‘અરે આ તો મારી કોલેજમાંથી મેં વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો હતો એનો ફોટો...’ ‘અને આ...આ... આટલા બધા ફોટા ધ્વનિના જ છે, એનું બાળપણ ઉત્સવ જેવું ને મારું નહીં કેમ?’ નાની દીકરીએ કાયમની જેમ મીઠો ઝઘડો કર્યો. માંડ...

૧૯૭૮માં ભારત સરકારે બનાવટી નોટોથી બચવા એક હજાર રૂપિયાની નોટો બંધ કરી. બેંકમાં એ નોટ ભરીને નાની નોટ મેળવવી પડે ત્યારે ૨૦ વર્ષના એ યુવક પાસે ૧૦૦૦ રૂપિયાની...

થોડી પળો માટે કલ્પના કરી લો કે તમારો જન્મ વર્ષ ૧૯૦૦માં થયો છે. ઘણાને એમ લાગશે કે આ તો જીવનનો સુંદર અને તદ્દન સરળ સમયગાળો હતો. આ પછી તમારા ૧૪મા જન્મદિને પ્રથમ વિશ્વ યુદ્ધનો આરંભ થાય છે અને છેક ૧૮મા જન્મદિને તેનો અંત આવે છે. આ યુદ્ધમાં ૨૨ મિલિયન...

વંદે ભારત યોજના હેઠળ વિદેશમાં અટવાઈ ગયેલા ભારતીયોને લાવવા એર ઇન્ડિયાની કેટલીક ફ્લાઇટ ચલાવવામાં આવી. અમુક દેશોમાંથી આ રીતે મર્યાદિત સંખ્યામાં ભારતીયોને પરત લાવવામાં આવ્યા. લંડનથી પણ પ્રથમ તબક્કામાં ૭ વિમાન દ્વારા ભારતીયોને મુંબઈ, દિલ્હી, ચેન્નાઇ,...

વાચક મિત્રો, કોરોના મહામારીને કારણે લગભગ સમગ્ર વિશ્વ લોકડાઉનમાં સ્થગિત થઇ ગયું. આ કોરોનામાં લોકો શું કરતા હશે? સમય કેવી રીતે પસાર કરતા હશે? સામાન્ય માનવી...



to the free, weekly Gujarat Samachar email newsletter