
પહેલું સુખ તે જાતે નર્યા (નીરોગી). આ કહેવત જાણીતી છે. તંદુરસ્ત તન અને તંદુરસ્ત મન હોય તો સુખનો સાગર છલકાય. આ તન અને મનને તંદુરસ્ત રાખતી પ્રવૃત્તિના ગુજરાતી...
નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...
કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...
પહેલું સુખ તે જાતે નર્યા (નીરોગી). આ કહેવત જાણીતી છે. તંદુરસ્ત તન અને તંદુરસ્ત મન હોય તો સુખનો સાગર છલકાય. આ તન અને મનને તંદુરસ્ત રાખતી પ્રવૃત્તિના ગુજરાતી...
આઝાદીની લડત માટે કામ કરનારાઓની પ્રથમ હરોળમાં પારસી સન્નારી મેડમ ભીખાજી કામાએ તેમની પ્રવૃત્તિ મહાત્મા ગાંધી પહેલાં આરંભી હતી. જર્મનીના સ્ટુટગાર્ટ નગરમાં...
જેરેમી કોર્બીનની લેબર પાર્ટીના કપટી દરબારીઓ ભારત-બ્રિટિશ સંબંધો માટે એટલા પીડાકારી, અન્યાયી અને નુકસાનકારી સાબિત થયા છે કે ૧૨૦ વર્ષ અગાઉ લેબર પાર્ટીની...
દક્ષિણ ભારતના ઘણા-ખરા મંદિરોમાં આજે પણ ચોક્કસ જાતના ડ્રેસકોડ વગર પ્રવેશ મળતો નથી. એક સમયે તો મંદિરોમાં જ્ઞાતિ અને અન્ય સામાજિક બંધનોના આધારે પણ પ્રવેશની...
રાજા રામમોહન રાય ભારતીય રેનેસાં - નવજીવનના પિતા કે પ્રણેતા મનાય છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે તેમના જીવનના છેલ્લા વર્ષોમાં તેઓ યુકેના બ્રિસ્ટોલમાં રહેલા...
ગુજરાતમાં આણંદ પાસે આવેલો ભાદરણ વિસ્તાર એકસમયે પોતાની સમૃદ્ધિ અને સુવિધાઓને કારણે સયાજીરાવ સ્ટેટનું પેરિસ કહેવાતો. ઇતિહાસ કહે છે કે ત્યાં ભદ્રાસુર અને...
દરિયાપારના વસતા ભારતીયોમાં દર ત્રીજી વ્યક્તિ ગુજરાતી છે. દુનિયામાં ઠેર ઠેર એમણે વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરી છે. કેટલાક એવા પણ છે કે તેઓ રોટલા રળતા...
યુરો સ્ટાર નામની હીરા વ્યવસાયની આંતરરાષ્ટ્રીય કંપની. મુંબઈ, એન્ટવર્પ, હોંગ કોંગ અને દુબઈમાં એમની ઓફિસો, રશિયા, ચીન, મુંબઈ, બોત્સવાના અને કોઈમ્બતુરમાં એની...
વડીલો સહિત સહુ વાચકમિત્રો, દરેક સમાજમાં આજકાલ જનરેશન ગેપ (પેઢી - દર પેઢી વચ્ચેનું અંતર) મોટી સમસ્યા ગણવામાં આવે છે. આજના આધુનિક યુગમાં નવાસવા પરણેલા પતિ-પત્ની...
૧૯૪૨માં ‘અંગ્રેજો હિંદ છોડો’ની આખરી લડત થઈ. મહાત્મા ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓ જેલમાં પૂરાતાં, અહિંસા પણ જેલમાં પૂરાઈ અને બહાર નીકળી હિંસા. ત્યારે ભાદરણના...