
સોજિત્રાના મૂળ વતની અને એન્જિનિયર એવા શિવાભાઈ પટેલના ૧૯૨૪માં જન્મેલા મોટા પુત્ર તે મણિભાઈ. ગુજરાતમાં ગરનાળાં, પુલ, રસ્તા વગેરે બાંધનારા કોન્ટ્રાક્ટર. વખત...
સમકાલીન ભારતનાં ત્રણ નેતાઓ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઈ પટેલ. ત્રણેને બેરિસ્ટર થવું હતું. ત્રણે એમના સમયે લંડન ગયા. અગિયારમાં એટલે ત્યારે મેટ્રિક પછી લંડન જઈને બેરિસ્ટર થવાતું. હજી અમેરિકા નકશા પર હતું. પણ તેની સાથે ભારતને ઝાઝો...
દેશ આખામાં તો 15 ઓગસ્ટ 1947ના સ્વાધીન ભારતનો રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો, પણ સૌરાષ્ટ્રમાં એક રાજ્ય એવું હતું, જ્યાં છેક 9 નવેમ્બર 1947ના દિવસે મુક્તિનું પ્રભાત ઉગ્યું હતું. એ હતી જૂનાગઢ નવાબી હકૂમત. તેની સામે આરઝી હકૂમતની પ્રજાકીય લડાઈ કરવી પડી,...

સોજિત્રાના મૂળ વતની અને એન્જિનિયર એવા શિવાભાઈ પટેલના ૧૯૨૪માં જન્મેલા મોટા પુત્ર તે મણિભાઈ. ગુજરાતમાં ગરનાળાં, પુલ, રસ્તા વગેરે બાંધનારા કોન્ટ્રાક્ટર. વખત...

સુજ્ઞ વાચક મિત્રો, આપને યાદ છે? લગભગ બે દાયકા અગાઉ "ગુજરાત સમાચાર"માં "મારે કંઇક કહેવું છે?” નામની લેખમાળામાં વિવિધ વિષયો પર પોતાના મૌલિક, નિર્ભિક વિચારોને...

The government has issued new Covid-19 secure guidelines to UK employers to help them get their businesses up and running and operating as safely as possible.

આપણે જોયું તેમ વિલ તમારા મૃત્યુ પછી તમારી એસ્ટેટ સંબંધિત બાબતોને હાથ ધરે છે અને માન્ય વિલ તમારા મૃત્યુ પછી તમારી ઈચ્છાનુસાર તમારી પ્રોપર્ટીની વહેંચણીને...

આજકાલ આપણે બરબાદી અને નિરાશાની વાતો સતત સાંભળીએ છીએ. આપણે સાંભળીએ છીએ કે આપણું અર્થતંત્ર ભાંગી પડશે અને ભયંકર મંદીની ખાઈમાં સરી પડીશું.
તારીખ ૧૮થી ૨૪ મે ૨૦૨૦ દરમિયાન મેન્ટલ હેલ્થ અવેરનેસ વીક ઉજવાયું. વર્ષ ૨૦૦૧થી મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે મેન્ટલ હેલ્થ અવેરનેસ વીક ઉજવાય છે. તેના માટે દર વર્ષે એક વિષય નક્કી કરવામાં આવે છે. પહેલા ૨૦૨૦ના વર્ષનો વિષય ‘સ્લીપ - ઊંઘ’ રાખવામાં...
૧૮૦૩માં બ્રિટિશ લશ્કરે ભરૂચનો કબજો લીધો તે દિવસે ભરૂચમાં ગિરધરદાસ શેઠને ત્યાં પુત્ર રણછોડદાસનો જન્મ થયો. નાની વયે માતાનું મરણ થતાં પિતાએ મા બનીને દીકરો ઉછેર્યો. ગિરધરદાસમાં ભગવાનમાં અપાર શ્રદ્ધા અને પ્રામાણિકતા. દીકરામાં બાપના ગુણ ઉતર્યાં. આ...

• અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ચૂંટણી જીતવા માટે ચીનને શિરે કોરોનાસંકટના દોષનો ટોપલો ઢોળવા ઉધામા • ભારત ફરતે બધા જ દેશો ચીની પ્રભાવમાં હોવા છતાં વોશિંગ્ટન...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી એશિયાની નંબર વન અને દુનિયાની ૧૫મી સૌથી ધનવાન વ્યક્તિ છે. ૨૦૧૭ની વાર્ષિક...

વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની મે ૨૦૧૯માં શરૂ થયેલી બીજી ઇનિંગનું પ્રથમ વર્ષ આ માસના અંત ભાગમાં (૩૦મી મેના રોજ) પૂરું થઈ રહ્યું છે. છેલ્લાં છ વર્ષોથી...