
કોઈ પણ દેશના ટુરિસ્ટ વિદેશમાં પોતાના દેશના પ્રતિનિધિ સમાન હોય છે. તેઓ દેશની શાન વધારે છે તો ઘણી વખત છબી બગાડે પણ છે. આલ્બેનિયાના પ્રવાસે ગયેલા ઈટાલીના...
નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...
કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...
કોઈ પણ દેશના ટુરિસ્ટ વિદેશમાં પોતાના દેશના પ્રતિનિધિ સમાન હોય છે. તેઓ દેશની શાન વધારે છે તો ઘણી વખત છબી બગાડે પણ છે. આલ્બેનિયાના પ્રવાસે ગયેલા ઈટાલીના...
બે વર્ષના વાયરા, કોરોનામાં વહી ગયા. અધૂરામાં પુરું ઓમિક્રોનભાઈ આવ્યા. બધાંનાં જ મગજની મતી ફેરવી નાંખી. પછી થોડી છૂટછાટ થઈ. લોકો રજાઓ માણવા ગયા. પર્યટનો...
સ્વતંત્રતા સેનાની સરૂપકુમારીનું નામ સાંભળ્યું છે? આ સવાલનો જવાબ મુખ્યત્વે નકારમાં જ મળશે. પરંતુ આ પ્રશ્નમાં સ્વરૂપકુમારીને સ્થાને વિજયલક્ષ્મી પંડિત નામ...
1960ના દાયકામાં સબ-કોન્ટિનન્ટમાંથી જે લોકો આ દેશમાં આવ્યા તેઓ તેમની સાથે મજબૂત વર્ક એથિક્સ, સેન્સ સમુદાયની ભાવના અને મૂલ્યો લઇને આવ્યા હતા. તેમણે દિનપ્રતિદિન...
વાંકગુના વિના સજા ભોગવવી પડે તેની હવે નવાઈ રહી નથી. ખરેખર તો આ ન્યાયની કસુવાવડ જ કહેવાય! બ્રિટનમાં એન્ડ્રયુ માલકિન્સને બળાત્કાર કર્યો ન હોવાં છતાં તેને...
ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે. આપણી સાંસ્કૃતિક માન્યતા અનુસાર 33 કરોડ દેવી-દેવતાઓમાં ‘શિરોમણિ’ દેવ શિવજી જ છે. સૃષ્ટિના ત્રણે લોકમાં...
બુલબુલ-એ-પરિસ્તાન.... ૧૯૨૬માં બનેલી આ ફિલ્મ એના નામ પ્રમાણે પરિસ્તાનની સહેલગાહે લઈ જાય છે. ઉપરાંત ફિલ્મ મૂંગી હતી, શ્વેત-શ્યામ હતી અને ઝુબેદા, સુલતાના,...
વેલ્સના ભાષાપ્રેમી નિવૃત્ત શિક્ષક ટોની શિયાવોનેએ ત્રણ વર્ષ અગાઉ આદરેલા કાનૂનીયુદ્ધમાં વિજય મેળવી જાણે ઈતિહાસ રચી દીધો છે.શિયાવોનેને કાર પાર્કના ઉપયોગ બદલ 60 પાઉન્ડનો...
ભગવાન શિવને આપણે જગતપિતાના નામથી બોલાવીએ છીએ. તેમને સર્વવ્યાપી તથા લોકકલ્યાણનું પ્રતીક માનવામાં આવે છે જે પૂર્ણ બ્રહ્મ છે. ધર્મશાસ્ત્રોના જ્ઞાતાઓ એવું...
દરેક ધર્મની જેમ પારસીઓમાં પણ વિવિધ તહેવારો આવતા હોય છે, જેમાંથી એક છે પતેતી. આ પતેતી (આ વર્ષે 16 ઓગસ્ટ) એટલે પશ્ચાત્તાપ કરવો. ધર્મગ્રંથ અવેસ્તામાં પતેતનું...