
લોકો ભલે પડી જવામાં નાનમ અનુભવતા હોય પરંતુ, પડીને ફરી ઉભા થવામાં ભારે બહાદુરી જ છે અને અમેરિકાના પ્રમુખ જો બાઈડેન પડીને ટંગડી ઊંચી રાખવા આવી બહાદુરી વારંવાર...
પ્રાચીનથી લઇ અર્વાચીન પ્રવાસન સ્થળોનો નજારો, બેનમૂન સ્થાપત્યો, સમૃદ્ધ વન્યસંપદા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનો શાનદાર રિવરફ્રન્ટ, બીઆરટીએસ નેટવર્ક, સરસરાટ સરકતી મેટ્રો અને અને બુલેટ ટ્રેનના આગમનનો ધમધમાટ, કચ્છનું વ્હાઇટ ડેઝર્ટ અને શિવરાજપુરનો...
હા. સૌને તેનો અંદાજ છે. અગાઉ 1962ના ચીની આક્રમણ સમયે, અને પાકિસ્તાને કરેલાં તમામ આક્રમણોના સમયે સરહદો સળગી ઉઠી હતી. છેક ભીતર સુધી આકાશી આક્રમણ દ્વારા બોમ્બ ફેંકાયા હતા. ગુજરાતને નિસબત છે ત્યાં સુધી, દ્વારિકા, જામનગર અને કચ્છમાં આમ બન્યું હતું....
લોકો ભલે પડી જવામાં નાનમ અનુભવતા હોય પરંતુ, પડીને ફરી ઉભા થવામાં ભારે બહાદુરી જ છે અને અમેરિકાના પ્રમુખ જો બાઈડેન પડીને ટંગડી ઊંચી રાખવા આવી બહાદુરી વારંવાર...
પશ્ચિમ યુરોપમાં આવેલો દેશ સ્પેન, એની પૂર્વ તરફ ભૂમધ્ય સમુદ્રમાં આશરે ૮૦થી ૨૪૦ કિમી.ને અંતરે આવેલું બેલેરિક ટાપુઓનું જૂથ છે. આ સ્પેનિશ બેલેરિક ટાપુઓની રાજધાની...
મૂળ ભાવનગર, ગુજરાતનાં વતની અને છેલ્લા 30 વર્ષથી લેસ્ટર (યુકે)માં આવીને સ્થાયી થયેલા મીનાબહેન દીપક જોષી 25 વર્ષથી અહીંની શાળામાં સતત કાર્યરત છે. મીનાબહેનના...
મોબાઈલ અથવા તો સ્માર્ટફોનનું ભારે વળગણ ચાલી રહ્યું છે. આ પાગલપનમાં ઓફિસરીનો ઘમંડ ઉમેરાય ત્યારે કેવી હાલત થાય તે આ કિસ્સો જ જણાવી શકે. છત્તીસગઢમાં કાનકેર...
આ નવી સદીમાં વિશ્વ ગ્લોબલ વીલેજ બની ગયું છે. આ યુગ તત્ક્ષણ કોમ્યુનિકેશનનો, આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સનો, ટ્રેડ, કોમર્સ, કનેક્ટીવીટી, નવા નવા આઇડીયાઓ વગેરેના...
એક એવી યુવતી જેણે બાળપણમાં વણઝારાની પેઠે ભટકતું સંઘર્ષમય જીવન જીવવું પડ્યું અને એક પછી એક સ્વજનો ગુમાવ્યા છતાં પોતાની વિદ્વત્તાને પગલે પંડિતા અને સરસ્વતી...
હિન્દુ સંસ્કૃતિમાં દર વર્ષે શ્રાદ્ધના દિવસો દરમિયાન પિતૃઓને તર્પણ આપવામાં આવે છે, જેને ઘણાં લોકો ‘દાડા’ તરીકે પણ ઓળખાવે છે.
બાળકોને ભણાવવા જતી એક સ્ત્રીને પરેશાન કરીને એનું મનોબળ તોડવા માટે એના પર અભદ્ર ભાષામાં ગાળોનો વરસાદ વરસાવવામાં આવે, છતાં એ મહિલા વિચલિત ન થાય તો એના પર...
આપ સહુને જય શ્રીકૃષ્ણ... જય માતાજી... જય હિંદ... જય ગરવી ગુજરાત અને જય યુકે... મારું નામ ધીરુભાઈ લાંબા, (ગઢવી) મુકામ બ્રાઈટન. થયું મારે પણ કંઈક કહેવું...
સત્ય શોધવાની સૌથી ઉત્તમ પદ્ધતિ શું છે? લોકોના મંતવ્ય અલગ અલગ હોઈ શકે, પરંતુ સચોટ પ્રશ્ન પૂછવા અને તેના જવાબ શોધવાની તરકીબ અનેક દર્શનશાસ્ત્રીઓએ અપનાવી છે...