
ઈંગ્લેન્ડ (યુકેમાં) બ્યુટીફુલ બોર્નમથ આવીને જાણે કે પ્રકૃતિની ગોદમાં જ બેઠા છીએ એવો રોજેરોજ અનુભવ થાય છે. હિથ્રો (લંડન) એરપોર્ટથી બે કલાકમાં ગાડીથી અહીં...
નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...
કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...
ઈંગ્લેન્ડ (યુકેમાં) બ્યુટીફુલ બોર્નમથ આવીને જાણે કે પ્રકૃતિની ગોદમાં જ બેઠા છીએ એવો રોજેરોજ અનુભવ થાય છે. હિથ્રો (લંડન) એરપોર્ટથી બે કલાકમાં ગાડીથી અહીં...
આપણે અવારનવાર મેદસ્વિતા અને સ્થૂળ એટલે કે શરીરનું વજન વધારે હોવાની સમસ્યા અને તેના લીધે થતી બીમારીઓની ચર્ચા કરીએ છીએ અને તેનાં મુખ્ય કારણોમાંનું એક જંકફુડ...
ગુજરાતની ઓળખ કઈ? નર્મદની કવિતા જય જય ગરવી ગુજરાતમાં એક શ્બ્દ આવે છે:”પ્રેમ શોર્ય અંકિત....” હા, અહી સ્નેહ છે, શૌર્ય છે, ખમીર છે, ખુમારી છે, સાહસ છે, સંવાદ...
સાઉદી અરેબિયાને દૂધ અને દહીં બંનેમાં પગ રાખવાની ફાવટ આવી ગઈ છે એટલેબીજા વર્ષ તરફ ઘસડાઈ રહેલાં યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવા મધ્યસ્થીની ભૂમિકા ભજવવા તેણે...
અખબાર ખોલો, ટેલિવિઝન શરૂ કરો કે મોબાઈલમાં સોશિયલ મીડિયાના ડિજિટલ ન્યૂઝ જુઓ, ક્યાંક ને ક્યાંક માર્ગ અકસ્માતના સમાચારો વાંચવા મળે અને એક ભયાનક દ્રશ્ય નજર...
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ... એઈમ્સ તરીકે જાણીતી આ સંસ્થાની સ્થાપના કોણે કરેલી એ જાણો છો ?
આપણે અવારનવાર મેદસ્વિતા અને સ્થૂળ એટલે કે શરીરનું વજન વધારે હોવાની સમસ્યા અને તેના લીધે થતી બીમારીઓની ચર્ચા કરીએ છીએ અને તેનાં મુખ્ય કારણોમાંનું એક જંકફુડ...
હજી પચાસે પહોંચવામાંય વર્ષો ખૂટે છે એવા વડતાલના સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત વલ્લભદાસ સ્વામી મહાવિદ્વાન, સૂઝવંતા અને વહીવટ નિપુણ છે. સંપૂર્ણાનંદ સંસ્કૃત...
‘ઈતિહાસની ભાષા સ્મરણની હોય, એ જ ભવ્ય અને દિવ્ય ઈતિહાસ ભક્તિપૂર્વક રજુ થાય ત્યારે એની ભાષા સમર્પણની હોય. અહીં સુર – શબ્દની આવી જ ભક્તિ પ્રસ્તુત થઈ રહી છે.’...
ફરી વાર યુસીસી અર્થાત કોમન સિવિલ કોડની ઇધર ઉધરની ચર્ચા ચાલી છે. પોતાને સાર્વજનિક જીવનના મસીહા માનનારાઓનો શોર ચાલ્યો છે તો બીજી તરફ સમજદાર વર્ગે પણ સૂચનો...