
હરતા-ફરતા, હાલતા-ચાલતા જેમની વાણીમાં હાસ્યના ફૂવારા ઉડે એવો જાદુ. સ્ટેજ પર એન્ટ્રી થતાં જ હોલ ખડખડાટ હાસ્યથી ગૂંજી ઉઠે એવા ભાનુશંકર પંડ્યા મનોરંજન જગતના...
જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

હરતા-ફરતા, હાલતા-ચાલતા જેમની વાણીમાં હાસ્યના ફૂવારા ઉડે એવો જાદુ. સ્ટેજ પર એન્ટ્રી થતાં જ હોલ ખડખડાટ હાસ્યથી ગૂંજી ઉઠે એવા ભાનુશંકર પંડ્યા મનોરંજન જગતના...

રામમંદિરમાં ભગવાન રામની પ્રતિષ્ઠાપના કોઈ એક સંપ્રદાય, ઉપાસના કે ધર્મનો પ્રસંગ નથી, એ સમગ્ર મનુષ્યજગત-જે રામને વિવિધ સ્વરૂપે ઓળખે છે, આદર કરે છે, પુજા કરે...

એક સંશોધનના તારણ પ્રમાણે જે મહિલા મેનોપોઝના તબક્કાની નજીક હોય અથવા તો એમાંથી પસાર થઇ રહી હોય તેમણે પોતાના હૃદયની સવિશેષ કાળજી લેવી જોઇએ કારણ કે આ તબક્કા...

એક સંશોધનના તારણ પ્રમાણે જે મહિલા મેનોપોઝના તબક્કાની નજીક હોય અથવા તો એમાંથી પસાર થઇ રહી હોય તેમણે પોતાના હૃદયની સવિશેષ કાળજી લેવી જોઇએ કારણ કે આ તબક્કા...

આરોગ્યપ્રદ ઋતુ કહેવાતો શિયાળો બીમાર પણ પાડી શકે છે. શરદી, ફલૂ તેમજ શ્વસન સંબંધિત સમસ્યાઓ ઉપરાંત હાર્ટએટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ, ત્વચા અને વાળ સંબંધિત સમસ્યા...

લોકો અનેક પ્રકારે પોતાની કુશળતા દર્શાવતા રહી નામ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની કોશિશ કરતા રહે છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવે તે બહું મોટું સન્માન ગણાય...

‘નવું વરસ તો આવે ને જાય, આપણને શું ફેર પડે? આપણે તો બસ એ જ ઢસરડા... એની કોઈ નોંધ પણ ના લેવાય...’ એક વ્યક્તિએ કહ્યું. ‘નવું વરસ છે, નવો સૂરજ ઊગ્યો છે, નવું...

માણસે કદી આશા છોડવી ન જોઈએ કારણકે ઈશ્વરના દરબારમાં દેર હૈ, અંધેર નહિ. યુએસના ઓક્લાહોમાના 71 વર્ષીય ગ્લીન સિમોન્સને આનો અનુભવ થઈ ગયો છે. જે હત્યા ગ્લીને...

શુક્રવાર તારીખ 15 ડીસેમ્બર ના રોજ, હેરોના સંગત સેન્ટરમાં આપણાં લોખંડી પુરુષ અને ભારતના ઇતિહાસના ઘડવૈયાઓમાંના એક એવા મહાન વ્યક્તિ સરદાર, વલ્લભભાઈ પટેલની...

પંદર વર્ષની કુમળી વયે લગ્ન થયાનાં ત્રણ વર્ષ બાદ દીકરીનો જન્મ થાય પણ એના ચાર મહિના બાદ પતિનું મૃત્યુ થઈ જાય એવા સંજોગોમાં માથે આભલું તૂટી પડવા છતાં પરિસ્થિતિને...