નાણાં રળવાની સાથે સાથે જ સારી જીવનશૈલી જીવનની સમજણ પણ વિકસી રહી છે

થોડા સમય પહેલાના દિવસો હતા. માર્ચ 2024 મહિનાનો અંત નજીક હતો. સ્વાભાવિક રીતે આર્થિક લેખાંજોખાંની, બાકી નીકળતાં પૈસા માટે ફોન કરવાની વગેરે વગેરે વાતો વાતાવરણમાં ઘૂમરાતી હતી. મને દોસ્ત હિમાંશુએ પૂછ્યું, ‘આ અઠવાડિયે કયા વિષય કે ઘટના પર લેખ લખવાના...

કૃપા પામીએ તો છીએ, પણ તેને અનુભવીએ છીએ ખરાં?

કૃપા. માત્ર અઢી અક્ષરના બનેલા આ શબ્દની આપણે ક્યારે ક્યારે અનુભૂતિ થઈ એ આપણે વિચારીએ છીએ ખરા? વિચારીએ તો સમજીએ ખરા? સમજીએ તો કૃપાને પામીએ છીએ ખરા?

રેડિયો પર હમણાં એક ગીત સાંભળીને મને અમારી સાહેલી ગ્રુપમાં થતી વાતો યાદ આવી ગઇ. ફિલ્મ "પેડમેન"માં અરિજીત સિંઘના કંઠે ગવાયેલા ગીતના બોલ હતા, “આજ સે મેરા...

ગણેશજીને સમસ્ત સિદ્ધિઓ આપનારા માનવામાં આવે છે, કારણ કે બધી જ સિદ્ધિઓ ગણેશજીમાં વાસ કરે છે. ગણેશજી વિઘ્નોને દૂર કરનારા દેવ છે. દયા તથા કૃપાના મહાસાગર છે....

અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા તખતો પલ્ટાવી દેવાયો છે. અફઘાન સંસદ અને રાષ્ટ્રપતિના મહેલમાં બેઠેલા તાલિબાન લડવૈયા વીડિયો બનાવી શેર કરી રહયા છે. સમગ્ર ઘટનાક્રમને...

યે તેરા ઘર યે મેરા ઘર... હિન્દી સિનેમાના આ અને આવા અનેક ગીતોમાં એક વ્યક્તિના પોતાના ઘરની વાત, ઘરના ઘરની વાત અભિવ્યક્ત કરાઇ છે. માનવજીવનની રોજિંદી જરૂરિયાતોમાં રોટી-કપડાં ઔર મકાન ગણાવાયા છે. મકાન પણ એક ઘટના છે અને ઘર વળી બીજી ઘટના છે. 

ભગવાન કૃષ્ણના જીવન-કવનનો વિવિધ લીલાઓના સ્વરૂપમાં અનેક વખત આપણે સાક્ષાત્કાર કર્યો છે. આપણા જીવનમાં કૃષ્ણ વિનાની કોઈ જગ્યા નથી અને જ્યાં કૃષ્ણ નથી ત્યાં...

કોરોનાએ આપણું જનજીવન અને વ્યવહારમાં જબ્બરજસ્ત બદલાવ આણ્યો છે. તમને કોરોના વળગ્યો હોય તો તમારા સગા સંબંધી તો અળગા રહે સાથે તમારા સ્વાસ્થ્ય વિષેની જાણકારી...

એમેઝોન પ્રાઈમ પર એક નવી ફિલ્મ આવી છે - ‘શેરશાહ’. પરમવીર ચક્ર વિજેતા સ્વ. કેપ્ટન વિક્રમ બત્રાએ ૧૯૯૯ના કારગિલ યુદ્ધ વખતે જે બહાદુરી બતાવી તેની સત્યકથા પરથી બનેલી આ ફિલ્મ એક વાર જોવા જેવી છે. ૧૩૬ મિનિટની લાંબી ફિલ્મ થોડી સ્લો ચાલે છે અને એટલે બીજી...

હે ગોવિંદ, હે ગોપાલ... હૃદયથી પોકાર થાય અને એ મનમોહન આવે જ, ભક્તની મુશ્કેલીઓ દૂર કરે જ. શ્રીકૃષ્ણે માનવમાત્રના હૃદયમાં પ્રેમ અને આનંદની સ્થાપના કરી છે....

રવિવારે ભાઇ-બહેનના પ્રેમનું પ્રતીક ગણાતું રક્ષાબંધનનું પર્વ ઉમંગ-ઉલ્લાસભેર ઉજવાશે. બહેને ભાઇના કાંડે રક્ષાસૂત્ર બાંધીને તેમને રિદ્ધિ-સિદ્ધિ વરે તે માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter