ઉપદેશક જ ‘અશ્લીલ’ ઉપદેશ આપે તો લોકો શું કરે?

કોઈ પણ ધર્મના ધર્મોપદેશક, કથાકાર હંમેશાં લોકોને સાંત્વના મળે, ઈશ્વરમાં શ્રદ્ધા જાગે અને ઈશ્વરના આશીર્વાદ સાથે આપસમાં ભાઈચારા સાથે સારું જીવન જીવવા લાગે તે પ્રકારે ઉપદેશ આપતા હોય છે અને તેમણે આમ કરવું જોઈએ તે તેમની ફરજ છે. જોકે, ડરહામ કાઉન્ટીના...

બુદ્ધં શરણં ગચ્છામિ

ભગવાન બુદ્ધને ભગવાન શ્રીહરિ વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે, તેથી જ હિંદુ અને બૌદ્ધ ધર્મીઓ તેમનામાં વિશેષ આસ્થા ધરાવે છે. રાજપાટ ત્યાગીને તેમણે પોતાનું સમગ્ર જીવન લોકકલ્યાણ માટે ખર્ચી નાખ્યું. બુદ્ધ પૂર્ણિમા પર્વે તેમના જીવન અને વિચારોને...

સોમવાર, ૯ ઓગષ્ટથી પવિત્ર શ્રાવણ માસનો આરંભ થયો. શ્રાવણ એટલે જપ, તપ અને વ્રતનો મહિનો, ભક્તિના રંગે રંગાવાનો પવિત્ર મહિનો. ઝરમર ઝરમર વરસતા વરસાદ વચ્ચે દેવાધિદેવ...

ભારત દેશ ૭૫મા સ્વાતંત્ર્ય દિનના આરે આવીને ઉભો રહ્યો છે ત્યારે આ ચળવળમાં ગુજરાતીઓના બહુમૂલ્ય પ્રદાનને પણ સ્મરવું જ રહ્યું. સન ૧૮૫૭ની ક્રાંતિ કેટલાક કારણસર...

ભારતમાં સ્વાતંત્ર્ય ચળવળ તીવ્ર બની રહી હતી. બ્રિટીશ રાજની ગુલામીની બેડીમાંથી મુક્તિની માગ બુલંદ બની રહી હતી. આ દરમિયાન લાહોરમાં યોજાયેલા ઇન્ડિયન નેશનલ...

થોડા સમયથી પેન્ડેમિક અને કોવિડને લઈને ચિંતા ઓછી થઇ છે. લાગે છે કે વાઇરસનું સંક્રમણ ઘટ્યું છે અને તેનું જોર પણ ઓછું થયું છે. દુશ્મન નબળો થાય તેના માટે બે...

ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમિ-ફાઈલનમાં પહોંચી છે ત્યારે ટીમની કેપ્ટન રાની રામપાલના જીવનસંઘર્ષની વિજયકહાની દરેક વ્યક્તિને પ્રેરણા પૂરી પાડે છે....

હીરો તો જેટલો સફેદ એટલો સારો અને મૂલ્યવાન... સહુ કોઇની વર્ષોથી આ માન્યતા રહી છે. અરે, એક જમાનામાં ઝવેરીઓ પણ આવું જ કહેતા, પરંતુ આધુનિક જમાનામાં - સમયના...

ભગવાન શિવજીને વહાલા એવા પવિત્ર શ્રાવણ માસ (આ વર્ષે ૮ ઓગસ્ટ - ૬ સપ્ટેમ્બર) માં આપણે વૈદિક ઋષિ વશિષ્ઠના શબ્દોમાં ભગવાન ત્ર્યંમ્બકેશ્વરની સ્તુતિ કરીએ. ૐ ત્ર્યંમ્બકમ્...

‘અરે એ ફિલ્મ તો અદભૂત છે જ, પણ એક ડાયલોગ તો બેસ્ટ મોટીવેશનલ મેસેજ લઈને આવે છે. મારા તો રૂંવાડા બેઠાં થઈ ગયા...’ મારા રેકોર્ડિંગ સેશન દરમિયાન વિરામના સમયમાં...

અત્યારે વિશ્વને કોરોનાનો ભય થરથર ધ્રુજાવી અથવા ડરાવી રહ્યો છે ત્યારે આપણા કેટલાક જણ કુદરતનો કોપ પ્રગટયો કહે છે, કેટલાક કળીયુગના અંતની શરૂઆત થઇ છે એવી મનઘડત આગાહીઓ વાયરે વહેતી કરવા લાગ્યા છે. ભારતમાં તો કેટલાયે બાધાઓ-આખડીઓ રાખી બળીયાદેવ બાપજી...

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી રાજયના એવા ચોથા મુખ્ય પ્રધાન બન્યા છે કે જેઓએ શાસનકાળના પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અગાઉ સૌથી લાંબુ ૧૨ વર્ષનું શાસન નરેન્દ્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter