વાર્તા રે વાર્તાભાભો ઢોર ચારતાંચપટી બોર લાવતાછોકરાવને સમજાવતાએક છોકરો રિસાણોકોઠી પાછળ ભીંસાણોકોઠી પડી આડીછોકરાએ રાડ પડીઅરરર માડી...સાંભળ્યું છે નાનપણમાં આ બાળગીત? કેવા સુંદર અને સરળ ગીત સાંભળીને આપણે મોટા થઇ ગયા અને તેની મૃદુતા, સહજતા હજી પણ...
કોઈ પણ ધર્મના ધર્મોપદેશક, કથાકાર હંમેશાં લોકોને સાંત્વના મળે, ઈશ્વરમાં શ્રદ્ધા જાગે અને ઈશ્વરના આશીર્વાદ સાથે આપસમાં ભાઈચારા સાથે સારું જીવન જીવવા લાગે તે પ્રકારે ઉપદેશ આપતા હોય છે અને તેમણે આમ કરવું જોઈએ તે તેમની ફરજ છે. જોકે, ડરહામ કાઉન્ટીના...
ભગવાન બુદ્ધને ભગવાન શ્રીહરિ વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે, તેથી જ હિંદુ અને બૌદ્ધ ધર્મીઓ તેમનામાં વિશેષ આસ્થા ધરાવે છે. રાજપાટ ત્યાગીને તેમણે પોતાનું સમગ્ર જીવન લોકકલ્યાણ માટે ખર્ચી નાખ્યું. બુદ્ધ પૂર્ણિમા પર્વે તેમના જીવન અને વિચારોને...
વાર્તા રે વાર્તાભાભો ઢોર ચારતાંચપટી બોર લાવતાછોકરાવને સમજાવતાએક છોકરો રિસાણોકોઠી પાછળ ભીંસાણોકોઠી પડી આડીછોકરાએ રાડ પડીઅરરર માડી...સાંભળ્યું છે નાનપણમાં આ બાળગીત? કેવા સુંદર અને સરળ ગીત સાંભળીને આપણે મોટા થઇ ગયા અને તેની મૃદુતા, સહજતા હજી પણ...
ગોસ્વામી શ્રી તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસમાં લખ્યું છેઃ ‘હાનિ લાભ જીવન મરણ યશ અપયશ વિધિ હાથ’ અર્થાત્ હાનિ-લાભ, જીવન-મરણ, યશ-અપયશ આ ઘટનાઓ માનવીના હાથમાં નથી, વિધાતાના હાથમાં છે. એક ગુજરાતી ભજનમાં ગવાયું છે કે, ‘જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં...
કોરોના જેવી કટોકટીમાં હાઈપર કનેક્ટિવિટીનો સદ્ઉપયોગ કરીને સમગ્ર વિશ્વ પર આવેલી આપત્તિને અવસરમાં શી રીતે પલટી શકાય. ૭૫ વર્ષ પહેલા અમેરિકન મોડલ પર રચાયેલી...
ફાઇનાન્સિયલ ટાઈમ્સમાં ગયા અઠવાડિયે એક આર્ટિકલ હતો જેમાં એ વાત પર ધ્યાન દોરવામાં આવેલું કે વન ક્લિક પેમેન્ટ અને ઇઝી પેમેન્ટ પદ્ધતિઓથી આપણને કેટલું નુકશાન થઇ રહ્યું છે. તમે લોકોએ જોયું હશે કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબૂક પર સ્ક્રોલ કરતા હોઈએ કે ગૂગલ...
હમણાં સ્થાનિક રેડિયો પર જાવેદ અલીએ ગાયેલું ફિલ્મ ગીત સાંભળ્યું "આસમાન પર અક્ષર તુમ્હારે પૈરો કે નિશાન દેખતે હૈ…" લ્યો.. પ્રેમીને વગર અવકાશયાને પ્રેમિકા...
ફૂલ ગયું પણ ફોરમ રહી. ધૂપસળી રાખ બની પણ એની મહેંકથી વાતાવરણમાં પ્રસરેલી સુવાસ લાંબો સમય પ્રસન્નતા રેલાવતી રહે છે એવું જ થયું. તાજેતરમાં ૮૨ વર્ષની વયે અવસાન...
સરકારી લોકડાઉનમાં લગભગ એક વર્ષ એમાંય ખાસ કરીને ટૂંકા દા'ડાના વિન્ટરથી કંટાળી ગયેલા બ્રિટનવાસીઓ ઉપર સૂરજદાદા કૃપાવંત થતાં જ પાંજરામાં પૂરાયેલા પક્ષીઓને...
શ્રી હનુમાનજી મહારાજ પ્રિય હો... શ્રી સદગુરુ ભગવાન પ્રિય હો. હર હર મહાદેવ હર... ચાલો, હરિહર હરિહર.... ભક્તિભાવથી સમર્પિત આ શબ્દો હવામાં પ્રસરે અને ‘કૈલાસ પ્રસાદ યજ્ઞ’ સ્થળે બેથી લઇને બોંતેર વર્ષ સુધીના લોકોને, એમનું સ્વમાન અને સન્માન સાચવીને...
ખુશ રહેવું અને ખુશ રાખવા એ બંને અલગ છે? જે વ્યક્તિ પોતે ખુશ હોય તે જ બીજાને ખુશ રાખી શકે કે પછી જે બીજાને ખુશ રાખે તે જાતે પણ ખુશ રહે છે? આજે ખુશી અને...
સવારે કોફી ખરીદીને ઓફિસે જવા નીકળતા લોકો કેટલીક વાર વિચાર કરતા હશે કે જે કોફીના આપણે ત્રણેક પાઉન્ડ આપીએ છીએ તે ખરેખર કેટલાની બનતી હશે? સામાન્ય રીતે સ્ટારબક્સ,...