ઉપદેશક જ ‘અશ્લીલ’ ઉપદેશ આપે તો લોકો શું કરે?

કોઈ પણ ધર્મના ધર્મોપદેશક, કથાકાર હંમેશાં લોકોને સાંત્વના મળે, ઈશ્વરમાં શ્રદ્ધા જાગે અને ઈશ્વરના આશીર્વાદ સાથે આપસમાં ભાઈચારા સાથે સારું જીવન જીવવા લાગે તે પ્રકારે ઉપદેશ આપતા હોય છે અને તેમણે આમ કરવું જોઈએ તે તેમની ફરજ છે. જોકે, ડરહામ કાઉન્ટીના...

બુદ્ધં શરણં ગચ્છામિ

ભગવાન બુદ્ધને ભગવાન શ્રીહરિ વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે, તેથી જ હિંદુ અને બૌદ્ધ ધર્મીઓ તેમનામાં વિશેષ આસ્થા ધરાવે છે. રાજપાટ ત્યાગીને તેમણે પોતાનું સમગ્ર જીવન લોકકલ્યાણ માટે ખર્ચી નાખ્યું. બુદ્ધ પૂર્ણિમા પર્વે તેમના જીવન અને વિચારોને...

આપણે કહીયે છીએને કે સ્ત્રીઓને તારીખ યાદ રાખવાની સારી આવડત હોય છે. તેઓ જન્મદિવસ, વેડિંગ એનિવર્સરી વગેરે બધું જ બહુ સરળતાથી યાદ રાખી શકે છે. 

‘તેઓ રિહર્સલને ખુબ મહત્ત્વ આપતા...’ ‘અભિનેતા કોણ છે, સિચ્યુએશન શું છે? તેનો અભ્યાસ કરીને એ પ્રમાણે ગીતો ગાતા હતા...’ ‘કોઈ પણ વયના સહગાયક-ગાયિકાને સંભાળી...

દેવાધિદેવ મહાદેવના બાર જયોતિર્લિંગમાં કાશી વિશ્વનાથ મંદિરનો મહિમા અનેરો છે. કાશીના આ વિશ્વનાથ મંદિરના વિકાસ માટે મુસ્લિમોએ જ્ઞાનવ્યાપી મસ્જિદની ૧૭૦૦ ચોરસ...

પૃથ્વી પર કાળમુખા કોરોના રૂપી રાક્ષસના ભયથી દુનિયા થરથર ધ્રુજતી હતી ત્યારે ધીરે ધીરે તમામ દેશોની જેમ આપણી બ્રિટીશ સરકારે પણ લોકડાઉન જાહેર કરી સૌને ઘરમાં જ રહેવા તાકીદ કરી હતી. સરકારી જાહેરાતને માન્ય કરી આપણે દોઢ વરસ સુધી ઘરમાં બેસી રહ્યા ને...

કેટલીય વાર આપણી સામે મૂડી નિવેશ માટે ઓફર આવતી હોય છે. ક્યારેક તે આપણા પરિચિત લોકો તરફથી તો ક્યારેક કોઈ કંપની તરફથી હોઈ શકે. આવા પ્રસ્તાવો અંગે વિચારતી વખતે બહુ ધ્યાન રાખવું પડે છે. જોકે તેની સાથે કોન્ટ્રાકટ હોય છે જેમાં બધી જ વિગત લખી હોય છે....

‘ઈકતારા’ શબ્દ સાથે આ શીર્ષક સાથે સંગીતના કાર્યક્રમો કરતા પ્રતિભાવંત, અભ્યાસુ સૂરસાધક, ગાયક અને સ્વરકાર યુવાન હાર્દિક દવેએ હમણાં અમદાવાદમાં આમંત્રિત શ્રોતાઓ...

આર્ટિસ્ટની પણ એક અલગ દુનિયા હોય છે જેમાં તે પોતાના વિચારો અને ભાવનાઓમાં રાચે છે અને તેને લોકો સમક્ષ વ્યક્ત કરવાની કોશિશ કરે છે. કેટલાક આર્ટિસ્ટને દુનિયા સમજે છે અને કેટલાક લોકો સમજની બહાર રહે છે. આર્ટના પણ અલગ-અલગ પ્રવાહો હોય છે જેમ કે ક્લાસિકલ,...

ગયા શનિવારે એક વિડિયો મળ્યો જેમાં ગુજરાતના જાણીતા કવિ-ગઝલકાર તુષાર શુકલએ આપણી ગુજરાતી ભાષા અને ગુજરાતીપણાની આજ અને કાલ વિષે બહુ સરસ ચર્ચા કરતાં કહ્યું કે, “અમદાવાદમાં અંગ્રેજી માધ્યમની એવી શાળાઓ છે ત્યાં ભણતા બાળકો શાળાના કેમ્પસમાં ગુજરાતી બોલે...

‘વાત જાણે એમ છેને કે અહીંથી અમદાવાદ સુધીની બાય રોડની મુસાફરીમાં તમે સુઈ જાવ, આરામ કરો, એ મને બહુ નહીં ગમે...’ આવી ઉલટી વાત કરીને આશીષભાઈ ઉમેરે છે કે, ‘બે સમાન રસ-રૂચિવાળા લોકોને સાથે જવાનું છે અમદાવાદ...’ અને મને અનાયાસ ચિત્રપટનો જાણે ખજાનો...



to the free, weekly Gujarat Samachar email newsletter