સમજણ વિના રે

નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...

વડોદરા ડાઈનેમાઈટ કેસ, ફર્નાન્ડિઝ અને બે ગુજરાતી પત્રકારો

કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...

એક સ્ત્રીનું દૂરંદેશીપણું - એની વિચારધારા-સમાજમાં બદલાવ લાવવાની કુશળતા ધરાવતાં, માત્ર ચાર ચોપડી જ ભણેલ હરકુંવર શેઠાણી ઇતિહાસનું એક પ્રેરક પાત્ર છે. એમનું...

‘હું થોડા દિવસ પહેલાં મારા દીકરા સેન્ડીને લેવા સ્કૂલે ગઈ હતી. મને જોઈને જ એ વળગી પડ્યો. એની દોસ્તે પૂછ્યછયું કે તારે બે મમ્મી છે? એ બાળકીની માતાએ તેને...

એના નામ સાથે એકથી વધુ પ્રથમ જોડાયેલાં છે : ભારતમાં કોલેજની પ્રથમ વિદ્યાર્થિની, પ્રથમ સ્નાતક, મેડિકલ કોલેજની પ્રથમ છાત્રા, ભારતની કોલેજમાં ભણીને ચિકિત્સાની...

તાજેતરમાં મુંબઇથી યુ.કે. આવેલ ગુજરાતી નાટક “ઇશારા ઇશારામાં’’ ના ૧૪ હાઉસ ફૂલ શો યોજાયાં હતાં. આ નાટક પંકજ સોઢાએ પ્રમોટ કરેલ. એમાં બાળ કલાકાર તરીકે સ્થાનિક,...

‘મારો કહેવાનો અર્થ આવો ન હતો...’, ‘મારા શબ્દોનું ખોટું અર્થઘટન કરાયું છે...’, ‘હવે અમે ધ્યાન રાખીશું...’ આ અને આવા શબ્દો આપણે જાહેરજીવનમાં સાંભળીએ છીએ...

સાઉદી અરેબિયા ઈસ્લામિક રાષ્ટ્ર છે અને ઈસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં જુગાર રમવાનું હરામ ગણાય છે પરંતુ, લક્ષ્મી ચાંલ્લો કરવા આવતી હોય ત્યારે મોંઢું ધોવા...

નમસ્તે! ઓમ નમઃ શિવાય, મારું નામ આશા છે. અને હું મારા વિશે થોડું શેર કરવાની તક મેળવીને રોમાંચિત છું. હું માનું છું કે અમારી અંગત વાર્તાઓ આપણે કોણ છીએ તેને...

ભારતના રાષ્ટ્રધ્વજની પરિકલ્પના સૌથી પહેલાં કોણે કરેલી એ જાણો છો? એમનું નામ માદામ ભીખાઈજી કામા. ક્રાંતિજનની તરીકે જાણીતાં થયેલાં માદામ કામાએ રાષ્ટ્રધ્વજની...

અષાઢી બીજનું પર્વ હોય જગન્નાથજીની રથયાત્રાનો ઉલ્લેખ ના થાય એવું તે કઇ રીતે બની શકે?! અષાઢી બીજી અને જગન્નાથજીની રથયાત્રા જાણે એકમેકના પર્યાય બની ગયા છે....

કેન્ટન - હેરો સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર ખાતે 10 જૂનના રોજ યોજાયેલી સહજાનંદ વ્યાખ્યાન માળાને સંબોધતા પ.પૂ. શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ મનની...



to the free, weekly Gujarat Samachar email newsletter