સમજણ વિના રે

નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...

વડોદરા ડાઈનેમાઈટ કેસ, ફર્નાન્ડિઝ અને બે ગુજરાતી પત્રકારો

કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...

મૂળ ભાવનગર, ગુજરાતનાં વતની અને છેલ્લા 30 વર્ષથી લેસ્ટર (યુકે)માં આવીને સ્થાયી થયેલા મીનાબહેન દીપક જોષી 25 વર્ષથી અહીંની શાળામાં સતત કાર્યરત છે. મીનાબહેનના...

મોબાઈલ અથવા તો સ્માર્ટફોનનું ભારે વળગણ ચાલી રહ્યું છે. આ પાગલપનમાં ઓફિસરીનો ઘમંડ ઉમેરાય ત્યારે કેવી હાલત થાય તે આ કિસ્સો જ જણાવી શકે. છત્તીસગઢમાં કાનકેર...

આ નવી સદીમાં વિશ્વ ગ્લોબલ વીલેજ બની ગયું છે. આ યુગ તત્ક્ષણ કોમ્યુનિકેશનનો, આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સનો, ટ્રેડ, કોમર્સ, કનેક્ટીવીટી, નવા નવા આઇડીયાઓ વગેરેના...

એક એવી યુવતી જેણે બાળપણમાં વણઝારાની પેઠે ભટકતું સંઘર્ષમય જીવન જીવવું પડ્યું અને એક પછી એક સ્વજનો ગુમાવ્યા છતાં પોતાની વિદ્વત્તાને પગલે પંડિતા અને સરસ્વતી...

હિન્દુ સંસ્કૃતિમાં દર વર્ષે શ્રાદ્ધના દિવસો દરમિયાન પિતૃઓને તર્પણ આપવામાં આવે છે, જેને ઘણાં લોકો ‘દાડા’ તરીકે પણ ઓળખાવે છે.

બાળકોને ભણાવવા જતી એક સ્ત્રીને પરેશાન કરીને એનું મનોબળ તોડવા માટે એના પર અભદ્ર ભાષામાં ગાળોનો વરસાદ વરસાવવામાં આવે, છતાં એ મહિલા વિચલિત ન થાય તો એના પર...

આપ સહુને જય શ્રીકૃષ્ણ... જય માતાજી... જય હિંદ... જય ગરવી ગુજરાત અને જય યુકે... મારું નામ ધીરુભાઈ લાંબા, (ગઢવી) મુકામ બ્રાઈટન. થયું મારે પણ કંઈક કહેવું...

સત્ય શોધવાની સૌથી ઉત્તમ પદ્ધતિ શું છે? લોકોના મંતવ્ય અલગ અલગ હોઈ શકે, પરંતુ સચોટ પ્રશ્ન પૂછવા અને તેના જવાબ શોધવાની તરકીબ અનેક દર્શનશાસ્ત્રીઓએ અપનાવી છે...

ગુજરાતીમાં કહેવત છે કે ‘નાણા વિનાનો નાથિયો, નાણે નાથાલાલ’ યુએઈના પ્રેસિડેન્ટ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ-નાહયાન તો મૂળથી જ નાથાલાલ છે કારણકે ક્રૂડ ઓઈલની અપાર...

તાજેતરમાં ગાંધીનગરમાં યોજાયેલી પૂજ્ય મોરારિબાપુની રામકથા નિમિત્તે અમદાવાદમાં રંગ દેવતાની ભાવપૂજાનો અષ્ટ દિવસીય ઉપક્રમ ‘રંગ સંધ્યા’ નામે યોજાયો હતો. એ ઉત્સવના...



to the free, weekly Gujarat Samachar email newsletter