સ્ટાર્મરનો અંત ઘણો નજીક છે?

‘સન્માનીય’ એન્જેલા રેનેર, ડાબેરી લેબર્સની સ્વનિયુક્ત રાણીએ તેમણે કેવી રીતે રિયલ એસ્ટેટ સોદામાં ટેક્સ ચૂકવવાનું ટાળ્યું હતું તે દર્શાવતા પુરાવાઓ બહાર આવ્યા ત્યારે કલંકિત હાલતમાં હોદ્દો છોડવાની ફરજ પડી હતી. ટેક્સચોરી  થઈ હોવાના પુરાવા બહાર આવ્યા...

‘જૂનું ઘર ખાલી કરતાં...’

પહેલી તારીખથી છાપાં બંધ કરવાના છે, ગાયનું દૂધ લાવનારા ભાઈને ના કહેવાની છે, ઈસ્ત્રીના કપડાં લઈ જનારનો કે ગાડી સાફ કરનારનો છેલ્લો હિસાબ ચૂકતે કરવાનો છે... આ અને આવા અનેક કામો યાદ આવતા ગયા, પૂરા કરતા ગયા, કારણ કે પાછલા 14 વર્ષોથી જ્યાં રહેતા હતા...

દેશ આઝાદ થયો એ પહેલાં પ્રજાની ચેતનામાં આઝાદીની અસ્મિતા જગવનાર જે કેટલાક પત્રકારો આપણી ભાષામાં થઈ ગયા તેમાંના એક કચ્છ જેવા ખૂણાના અને પછાત પ્રદેશમાં થઈ...

કહેવાય છે ને કે, ‘જર,જમીન અને જોરું, ત્રણેય કજિયાના છોરું’. પેરન્ટ્સની મિલકતમાં ભાગ લેવા ભાઈબહેનો ઝગડે અને મામલો કોર્ટ સુધી પહોંચે તે સારું તો નથી જ છતાં, આજકાલ...

મહાત્મા ગાંધી 1915ની નવમી જાન્યુઆરીએ દક્ષિણ આફ્રિકા છોડીને ભારત પાછા આવ્યા તેની યાદમાં 2003થી ભારતીય વિદેશ મંત્રાલય તરફથી ભારતની સુખાકારી અને વિકાસમાં...

માતૃભાષા સમાન કોઈ ભાષા નથી, ભાષાથી જ આપણે આપણી ઓળખ ઊભી કરીએ છીએ. બીજી ભાષાઓ ગમે તેટલી આવડતી હોય પણ આપણે વિચારીએ તો માતૃભાષામાં જ છીએ. અત્યારે તો વિજ્ઞાન...

તંત્રી અને મિત્ર, સી.બી. આપના આગ્રહથી અને તમારા પોતાના પ્રેરણાસભર અનુભવથી હું આ લખવા માટે પ્રેરાઇ છું. નિવૃત્તિકાળમાં અને નિવૃત્તિના આરે આવેલા વિશેષ લોકો...

ગુજરાતના ઉત્તમોત્તમ અને આચરનિષ્ઠ શિક્ષક / આચાર્ય વિઠ્ઠલભાઈ પટેલે ખેતીવાડીમાં સરદાર પટેલ હાઈસ્કૂલમાં પાણીની નવી ટાંકીનું ઉદ્ઘાટન શાળાના સાતમા ધોરણના તેજસ્વી...

‘ગુજરાત સમાચાર’ વિદેશવાસી ગુજરાતીઓની આગવી અસ્મિતાની જાળવણી, જાણકારી અને જવાંમર્દીને સતત બિરદાવતું અને પોષતું આવ્યું છે. આવા ‘ગુજરાત સમાચાર’ની સુવર્ણ જયંતિ...

કેટલીક બેન્કોનું સ્ટેટસ ઘણું ઊંચુ હોય છે અને તેમાં માત્ર ધનવાન ક્લાયન્ટ્સના એકાઉન્ટ્સ જ ખોલવામાં આવે છે. યુકેમાં બ્રેક્ઝિટ પાર્ટીના પૂર્વ નેતા નાઈજેલ ફરાજને...

‘મિત્ર કહું કે ભાઈ...’ વાક્યના શુભારંભ સાથે પારિવારિક સ્વજન હર્ષેન્દુ ઓઝાએ ફેસબુક પર તારીખ 9 જુલાઈ 2023ના રોજ મને જન્મદિવસની શુભકામનાઓ આપી.... અને મોટી...

અષાઢ સુદ-11 એટલે દેવશયની એકાદશીથી હિન્દુ ધર્મના પવિત્ર ચાતુર્માસનો પ્રારંભ થઇ ગયો છે. આ પવિત્ર દિવસને દેવશયન પર્વ પણ કહેવાય છે. શ્રદ્ધાળુઓ, ભક્તો આ ચાતુર્માસ...



to the free, weekly Gujarat Samachar email newsletter