
આપ સૌ લગ્નમાં ગયાં હશો, અને આપ સૌને જુદા જુદા અનુભવો થયા હશે. મને આવા અનુભવો થાય ને પછી કાગળમાં ચિતરી નાંખવાનું મન થાય.લગ્નમંડપમાં ઠાઠમાઠ સાથે બધાં શણગાર...
નરસિંહના પ્રભાતિયાં, મીરાંના પદ તેમ અખાના છપ્પા. અખો જ્ઞાનમાર્ગી કવિ છે. ભક્તિભાવના પ્રભાવ હેઠળ ઘણું લખાયું, અખાનો વિરોધ ભક્તિ કે ધર્મ સામે નથી; પણ વિરોધ ધર્મ ઢોંગીઓ સામે છે. એની વાણીમાં સવીર્યતા અને તેજાબ છે. એ તો એવી ભક્તિના પંખીને સ્વીકારે...
કિરીટ ભટ્ટ અને વિક્રમ રાવ. ગુજરાતમાં અખબારી દુનિયામાં આ નામોથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. બંને અંગ્રેજી પત્રકારત્વમાં વર્ષોથી પોતાની કલમનો અંદાજ આપતા. બે માતબર દૈનિક પત્રોમાં વરિષ્ઠ પદ પર હતા. પત્રકારત્વના તમામ મોરચે તેઓ નિષ્ણાત રહ્યા. કિરીટ ભટ્ટ...
આપ સૌ લગ્નમાં ગયાં હશો, અને આપ સૌને જુદા જુદા અનુભવો થયા હશે. મને આવા અનુભવો થાય ને પછી કાગળમાં ચિતરી નાંખવાનું મન થાય.લગ્નમંડપમાં ઠાઠમાઠ સાથે બધાં શણગાર...
તાજેતરમાં આપણે નવા રાજા ચાર્લ્સ તૃતીયના રાજયભિષેક નિમિત્તે જે ઉજવણી થઇ તે મહાઅવસરનો આનંદ માણ્યો. આપણામાંથી મોટા ભાગના લોકોએ આવી ઉજવણી પહેલી વખત નિહાળી...
તમિળ, તેલુગુ, મલયાલમ, ફ્રેંચ, અંગ્રેજી, ઉર્દૂ અને પર્શિયન સહિત દસ ભાષાઓની જાણકાર હોવાની સાથે તમિળ મહાકાવ્યો અને સંગમ સાહિત્યનો ઊંડો અભ્યાસ એણે કરેલો...
‘કોઈકને માટે કશુંક છોડી શકાય, પરંતુ કોઈને પણ કશાક માટે ન જ છોડાય...’ ‘જે તમને પ્રેમ કરે તેને શે ધિક્કારાય? જે તમારામાં વિશ્વાસ મૂકે તેને કેમ છેતરાય..?’...
વડીલો સહિત સહુ વાચક મિત્રો, આ કોલમમાં આપણે અવારનવાર રોજબરોજના જીવન સાથે સંકળાયેલા ઘટનાક્રમો - પ્રસંગોની વાત કરતા રહીએ છીએ, સફળતાની અને સમસ્યાઓની વાત કરીએ...
‘ગુજરાત સમાચાર’ અડધી સદીથી સૌ ગુજરાતીઓ માટે લાગણી અને માગણીની અભિવ્યક્તિનું સાધન બનીને ટક્યું અને સૌનો સાથ અને સ્નેહ પામીને વધ્યું અને જીવ્યું. લંડનથી...
આજથી ત્રણ વર્ષ પહેલાં હું ક્રૂઝ શિપમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયો હતો. ત્યારે લહેરાતી નાળિયેરીઓ નીચે ક્રિકેટ રમાતું જોઈને એક બાર્બેડિયન (બાર્બાડોસના) ખેલાડી...
રાજનેતાઓ અને ખાસ કરીને અમેરિકી પ્રમુખો અન્ય દેશોને નીચાજોણું કરાવવામાં કે બફાટમાં કાંઈ બાકી રાખતા નથી અને તેમાં યુકેનો સમાવેશ પણ થઈ જાય છે. ન્યૂ યોર્કમાં...
પ્રત્યેક નવા વર્ષમાં માનવી વૃદ્ધત્વ તરફ સરકતો જાય છે. પરંતુ ‘ગુજરાત સમાચાર’ દરેક વર્ષે વધુ યુવાન બનતું જાય છે અને એના ચિરયૌવનનું રહસ્ય છે એનો વિશાળ વાચક...
આઝાદી પહેલાંની વાત છે, જ્યારે આપણો સમાજ રૂઢિના બંધનમાં જકડાયેલો હતો. અજ્ઞાનતા, અંધશ્રદ્ધા, વહેમ, બાળલગ્નો, પ્રેતભોજન, છુટાછેડા... આ અને આવી બધી બદીઓથી...