ભારત-યુએઇ વચ્ચે સંરક્ષણ, અવકાશ, ઉર્જા, રોકાણ ક્ષેત્રે કરારઃ વર્ષે 200 બિલિયન ડોલરના વેપારનું લક્ષ્ય

ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વચ્ચે વર્ષ 2032 સુધીમાં વાર્ષિક વેપાર 200 બિલિયન ડોલરે પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી થઈ હતી. ભારતના ટૂંકા પ્રવાસે પહોંચેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન...

75 ટકા સંપત્તિ દાન કરીશ, પુત્રને આપેલું વચન નિભાવીશઃ શોકાતુર અનિલ અગ્રવાલ

વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...

અગ્રણી ઈન્સ્યુરન્સ કંપની ધ ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ (NIA) દ્વારા તેના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરુપે લંડનની વોશિંગ્ટન મેફેર હોટેલ ખાતે ૧૫ નવેમ્બરે કોકટેલ...

કથિત બુકી સંજીવ કુમાર ચાવલાને ભારતને સોંપવાના વિરૂદ્ધમાં નીચલી કોર્ટે આપેલો નિર્ણય લંડન હાઈ કોર્ટે રદ કરી દીધો છે. તિહાર જેલની ખરાબ પરિસ્થિતિઓ અને નબળી સુરક્ષા વિશે ચાવલાની દલીલો હાઈ કોર્ટે ફગાવી દીધી છે, જેની અસર ભારતીય બેન્કો સાથે છેતરપીંડી...

પ્રાણીઓના હિત માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ એનિમલ પ્રોટેકશન (ડબલ્યુએપી)એ ગુજરાતમાં વિવિધ ડેરીઓના દૂધને કારણે સુપરબગ્સનું સંકટ સર્જાઈ શકે છે એવી ચેતવણી આપી હતી. 

આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી આડે થોડાક મહિના બાકી રહ્યા છે તે પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં વિકાસકાર્યોને બમણા...

શિક્ષણ ક્ષેત્રે ઓક્સફોર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી વચ્ચે સ્પર્ધા દાયકાઓથી ચાલી આવે છે. આ ઉપરાંત કૃષિ હોય કે રમતનું મેદાન, બંને હમેશા બાજી મારવા તત્પર હોય છે. વિશ્વપ્રસિદ્ધ આ બંને યુનિવર્સિટી વચ્ચે હવે જીન (એક પ્રકારનો દારૂ) વેચવાને લઈ સ્પર્ધા...

ચાન્સેલર ફિલિપ હેમન્ડે લોકપ્રિય બજેટ જાહેર કરવા સાથે કરકસરના યુગનો અંત લાવી દીધો છે. તેમણે ઈન્કમટેક્સની આવકમર્યાદામાં એક વર્ષ વહેલો ફેરફાર લાગુ કરવા સાથે NHS, શાળાઓ, લશ્કરી...

મોંઘવારી તો સહુને નડે અને જો તેમાં પણ આવકનો સ્રોત (ભંડોળ) ઘટી જાય તો શું કરવું? મેટ્રોપોલીટન પોલીસની આવી જ પરિસ્થિતિ છે. નવી આવક ઉભી કરવા હવે તેઓ બ્રાન્ડેડ...

બોલીવૂડના કલાકારો સાથે મુલાકાતો કરવા માટે લાખો ડોલરની રોકડ ચુકવણીના કરારમાંથી પીછેહઠ કરવાના મામલે બહેરિનના શાહી પરિવારના સભ્ય શેખ હમદ ઈસા અલી અલ-ખલિફા સામે લંડનની હાઈ કોર્ટમાં ૧૨ નવેમ્બર, સોમવારથી પાંચ દિવસની ટ્રાયલની શરુઆત થઈ છે. કાનૂની પેઢી...

સાઉથોલ ટ્રાવેલ ગ્રૂપના સેલ્સ ડાયરેક્ટર જૈમીન બોરખેતરીયા એ કંપનીના ચીફ કોમર્શિયલ ઓફિસર પદે બઢતી મેળવી છે. તેઓ ૨૦૦૫માં સેલ્સ મેનેજર તરીકે બિઝનેસમાં સામેલ...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પગલે વિશ્વના નક્શામાં નર્મદા જિલ્લો ચમકી ગયો છે. આ પ્રતિમાના પગલે પગલે નર્મદા જિલ્લાનો તો ભરપૂર વિકાસ થશે જ સાથોસાથ વડોદરા, ભરૂચ અને...



to the free, weekly Gujarat Samachar email newsletter