
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનાં સ્મિતા કૃષ્ણા ગોદરેજ કોટક વેલ્થ મેનેજમેન્ટ તથા હુરૂનની લિડિંગ વેલ્ધી વુમન ૨૦૧૮ની યાદીમાં રૂ. ૩૭,૫૭૦ કરોડની સંપત્તિ સાથે દેશનાં સૌથી...
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
દેશમાં સંપત્તિ, ચેરિટી, સ્ટાર્ટઅપ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રમાં ટોપ-100 મહિલામાં 9 ગુજરાતી છે. હુરુન રિચ લિસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ 2025માં વાપીની બે યુવા બિઝનેસ વુમન મૃણાલ પંચાલ અને સલોની આનંદના નામ...
ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનાં સ્મિતા કૃષ્ણા ગોદરેજ કોટક વેલ્થ મેનેજમેન્ટ તથા હુરૂનની લિડિંગ વેલ્ધી વુમન ૨૦૧૮ની યાદીમાં રૂ. ૩૭,૫૭૦ કરોડની સંપત્તિ સાથે દેશનાં સૌથી...
એનર્જી ફર્મ બ્રિટિશ ગેસ દ્વારા પહેલી ઓક્ટોબરથી સ્ટાન્ડર્ડ વેરીએબલ ટેરિફમાં ૩.૮ ટકાનો વધારો કરી રહી છે, જેના પરિણામે તેના ૩.૫ મિલિયન જેટલા વર્તમાન ગ્રાહકોને...
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)નું કહેવું છે કે ભારત દુનિયામાં સૌથી ઝડપી ગતિથી વધી રહેલી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે આગળ વધી રહ્યું છે, કારણ કે આર્થિક...
તાજેતરમાં તમામ બચતધારકોના વ્યાજદરમાં સંપૂર્ણ વધારો કરવાના પ્રસ્તાવનો ૧૦૦ બેંક અને બિલ્ડીંગ સોસાયટીમાંથી માત્ર એક જ બેંક દ્વારા અમલ કરાતા સાંસદો અને કેમ્પેનરોમાં...
બ્રેક્ઝિટ પછીના વર્ષોમાં ઈમિગ્રેશનમાં તીવ્ર ઘટાડો નોંધાશે તો બ્રિટનનું ભવિષ્ય પણ જાપાનની માફક કાયમી નબળા આર્થિક વિકાસનું રહેશે. માત્ર નવ વર્ષના ગાળામાં કામ કરતી વસતિમાં ઘટાડો થશે તેવા સંકેત મળી રહ્યા છે.
બ્રેક્ઝિટ અગાઉ જ ગત વર્ષે બ્રિટનની સમગ્ર વિશ્વમાં નિકાસોમાં ઉછાળો નોંધાયો છે. નિકાસ વધીને ૬૧૬ બિલિયન પાઉન્ડ થઈ છે, જેને આંતરરાષ્ટ્રીય ટ્રેડ સેક્રેટરી લિઆમ ફોક્સે સારી નિશાની ગણાવી છે. વર્ષ ૨૦૧૭માં ૫૫ ટકા નિકાસ બિન-ઈયુ દેશોમાં થઈ હતી. તાજેતરના...
લેસ્ટરના બેલગ્રેવ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાને ૧૧૦ વર્ષ પૂર્ણ થયા છે. ગઈ તા. ૨૦ જુલાઈને શુક્રવારે બેંકના ૧૧૧મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી
ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને વધુ એક આંચકો લાગ્યો હતો. બ્રિટનની હાઇકોર્ટ દ્વારા ૧૩ ભારતીય બેંકોને માલ્યા પાસેથી ૧.૧૪ અબજ પાઉન્ડ વસૂલ કરવા આપેલી મંજૂરીના...
ભારતની અનેક જાહેર ક્ષેત્રની બેન્કો વિદેશોમાં આવેલી પોતાની ૨૧૬ શાખાઓ પૈકી ૭૦ શાખાઓને વર્ષના અંત ભાગ સુધીમાં બંધ કરી શકે છે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ખર્ચમાં કાપ મૂકવા તેમજ નાણાંની બચત કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
બ્રિટનની બ્રેક્ઝિટ નીતિથી ભારત સાથેના સંબંધોને અસર થવાની અટકળો તીવ્ર બની છે. બ્રિટન દ્વારા યુરોપિયન સંઘમાંથી સંપૂર્ણપણે અલગ થવા પછીની વિદેશનીતિ અને વેપારનીતિ...